Saturday, May 10, 2025
- Advertisement -spot_img

મોરબી

પોલીસ પણ અસુરક્ષિત; માળીયાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલ ટીમ પર પથ્થરમારો; પાંચ પોલીસકર્મી ઘાયલ

મોરબી જિલ્લામાં બુટલેગરોને હવે પોલીસની પણ બીક રહી ન હોય તેવું હાલ લાગી રહ્યું છે હાલના બનાવની વાત કરીએ તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ...

માળીયાના કુંભારીયા ગામે યુવકને મારી નાખવાની ધમકી આપતા ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ

માળીયા તાલુકાના કુંભારીયા ગામે ગણપતભાઈના ગલ્લે આરોપીઓ સિગારેટ પીવા આવેલ હોય અને ગાળો બોલતા હોય જ્યાં યુવકનું ઘરે ગલ્લા પાસે હોવાથી ગાળો બોલવાની ના...

મોરબી નીવાસી ધીરજલાલ પોપટભાઈ શેરસીયાનુ દુઃખદ અવસાન 

મૂળ ખારચીયા ગામના વતની અને હાલ મોરબી નીવાસી ધીરજલાલ પોપટભાઈ શેરશીયાનુ તા. ૦૪-૦૩-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને...

મોરબી થી રાજકોટ જતા પોસ્ટમેનનું હીટ એન્ડ રનમાં મોત

મોરબીના રહેવાસી અને હાલ રાજકોટ કોઠારીયા બ્રાન્ચમા પોસ્ટમેનની નોકરી કરતા પોસ્ટમેન મોરબીથી રાજકોટ જતા હતા ત્યારે મોરબી રાજકોટ હાઇવે પર હડાળા ગામથી રતનપર ગામ...

મોરબીના બગથળા ગામે નકલંક વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટનુ આયોજન 

મોરબી તાલુકાના બગથળા ગામના યુવાનો દ્વારા આજે તારીખ ૦૪-૦૩-૨૦૨૫ ને મંગળવાર ના રોજ રાત્રીના ૦૯ કલાકે નકલંક વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે. આ...

ટંકારાના લજાઈ ગામ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સંયુક્ત ઉપક્રમે લજાઈ ગ્રામ પંચાયત ખાતે એક્સ રે તથા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં...

મોરબી જીલ્લાની કચેરીઓમાં ગેરહાજર 27 કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા કલેક્ટરનું ફરમાન

મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં અધિકારીઓએ લીધી આકસ્મિક મુલાકાત; 27 કર્મચારીઓ ગેરહાજર  મોરબી જિલ્લામાં આવેલી વિવિધ વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીઓમાં કર્મચારીઓ તથા અધિકારીઓ સમયસર આવે છે...

મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 27 માર્ચના રોજ યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ ફરિયાદો અંગેની અરજી ૧૦ માર્ચ સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો માર્ચ-૨૦૨૫ માસનો ‘ફરિયાદ નિવારણ...

મોરબી જીલ્લાના તમામ ગામડાઓમાં એસટી બસના રૂટ તાત્કાલિક ચાલુ કરવા કોંગ્રેસની માંગ

મોરબી એસટી ડેપોમાં ડ્રાઈવર અને કન્ડક્ટરની ઘક સર્જાતા મોરબી જીલ્લામાં તમામ ગામડાઓમાં રૂટ અનિયમિત થઈ ગયેલ છે જેથી આ રૂટ તાત્કાલિક શરું કરવા મોરબી...

મોરબી જલારામ ધામનો અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો

માતૃશ્રી શાંતાબેન એ. દોશી-ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા (એ.સી.) હોલનુ લોકાર્પણ, સ્વ. રસિકલાલ અનડકટ સેવાભવનનું લોકાર્પણ, પ્રભાતધૂન, મહા ગાયત્રિ યજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ...

તાજા સમાચાર