Saturday, November 15, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયાના સરવડ ગ્રામ પંચાયતના સરપંચ નવનીતભાઈ સરડવાને સંરપંચના હોદા પર પુનઃ સ્થાપિત કરાયા

માળીયા (મી): માળિયા તાલુકાના સરડવા ગ્રામ પંચાયતના સરપંચ નવનીતભાઈ સરડવાને સંરપંચના હોદા પરથી મોકુફ રાખવામાં આવ્યા હતા જે બાદ નવનીતભાઈએ વિકાસ અધિકારી કમીશ્નર ગાંધીનગર...

માળીયાના તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ સાગર ફુલતરિયાને સંરપંચના હોદા પર પુનઃ સ્થાપિત કરાયા

માળીયા (મી): માળિયા તાલુકાના તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરિયાને સંરપંચના હોદા પરથી મોકુફ રાખવામાં આવ્યા હતા. જે બાદ સાગરભાઈએ વિકાસ અધિકારી કમીશ્નર...

મોરબીના ઘુંટુ ગામેથી ઈંગ્લીશ દારૂની 30 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીના ઘુંટુ ગામ રામકો વિલેજ આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ફિનાઈલ ગટગટાવ્યું

મોરબી: મોરબીમા યુવકે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લિધેલ હોય જે રૂપીયાના બદલામાં યુવકે આરોપી ને છોટાહાથી આપેલ હોય જે ફરીયાદીને પરત આપવાનું કહેતા આરોપીએ...

મોરબીમાં ગાઢ ધુમ્મસ છવાયું, સમગ્ર માહોલ હિલ સ્ટેશન જેવો આહલાદક બન્યો

મોરબી શહેરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. આ ધુમ્મસને પરિણામે વાતાવરણ ધૂંધળું બન્યું હતું. જેના પરિણામે વાહનચાલકોને તકલીફ પડી હતી. જો કે શહેરીજનોએ...

મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં ‘શાળા સલામતી સપ્તાહ’ની ઉજવણી કરાઈ

ભૂકંપ, પૂર, વાવાઝોડું, ઓદ્યોગિક અકસ્માત, આગ વગેરે જેવી આપત્તિઓમાં વ્યવસ્થાપન અંગે વિસ્તૃત સમજ અપાઈ ભૂકંપ, પૂર, વાવાઝોડું, ઓદ્યોગિક અકસ્માત,આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ,...

મોરબીના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની પેદાશોના વેચાણ માટે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો શુભારંભ કરાયો

પાંચ તાલુકા મથકોએ પણ ખેડૂતો માટે વેચાણ કેન્દ્રો ઉભા કરાયા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય...

મોરબી માહિતી કચેરીના અધિક્ષક બી.એલ.જાદવની જુનાગઢ બદલી થતાં ભાવભીની વિદાય અપાઈ

મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે કચેરી અધિક્ષક તરીકે કાર્યરત બી.એલ. જાદવની જુનાગઢ જિલ્લા માહિતી કચેરી ખાતે બદલી થતાં ભાવભીની વિદાય આપવામાં આવી હતી. બી.એલ. જાદવ...

મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા જીલ્લા કલેકટર જી ટી પંડ્યાની બદલી થયા વિદાય માન અપાયું

રાજ્ય સરકાર લોકસભા ચૂંટણી સંદર્ભે દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 50 આઇએએસ કક્ષાના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા કલેકટર જી...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

અત્યાર સુધી ના ૨૮ કેમ્પ મા કુલ ૮૯૯૭ લોકોએ લાભ લીધો તેમજ ૩૯૩૭ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા. સમગ્ર ગુજરાત ની નંબર ૧...

તાજા સમાચાર