Monday, September 22, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયા (મી)નાં રોહીશાળા ગામે ખેડૂતની હત્યા

ગત્ મોડી રાતે હત્યા થી હોવાનું અનુમાન મોરબીનાં માળીયા તાલુકાના રોહીશાળા ગામે ગત રાત્રીના ખેડૂતની હત્યાનો બનાવ બન્યો હતો ખેતર પર રહેલા ખેડૂતની કોઈએ હત્યા...

મોરબીમાં સ્પાના નિયમન અને નિયંત્રણ અંગે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાયું

મોરબી: મોરબી જિલ્લામાં રહેણાક વિસ્તાર તથા ઔધોગિક વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા હોય છે. કેટલાક અસામાજિક...

મોરબી: ભરતનગરના પાટીયા પાસેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી માળિયા હાઈવે રોડ ઉપર ભરતનગરના પાટીયા પાસે ભરતવન ફાર્મ પાસે રોડ પરથી દેશી બનાવટી પીસ્તોલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી...

મોરબીના પીપળી રોડ ઉપર ‘શિવ કિરાણા’ સ્ટોરમાથી નશીલા શીરપનો જથ્થો ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના પીપળી રોડ પર ઓમ કોમ્પ્લેક્ષમાં આવેલ "શિવ કિરાણા સ્ટોર" માંથી ગેરકાયદેસર નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી...

મોરબીના ઘુંટુ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે. મોરબી એલ.સી.બી. પોલીસને બાતમી મળેલ કે, કેતન...

વિધાનસભાના નાયબ મુખ્ય દંડકની અધ્યક્ષતામાં ઇન્દીરાનગર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ૨૦૪૭ સુધીમાં ભારત દેશને વિકસિત રાષ્ટ્ર અને સશક્ત રાષ્ટ્ર બનાવવાનું સપનું સાર્થક કરીશું- વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી દેશના...

મોરબી જલારામ મંદિર ખાતે તા. 4 ડીસે.એ વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી: મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ન્યુ જર્સી-અમેરિકા નિવાસી સર્યુબેન બિમલભાઈ કોટક પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. અત્યાર સુધીના ૨૬ કેમ્પમા કુલ...

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય સયુંકત મોરચા દ્વારા પદયાત્રા અને મહા પંચાયત યોજાશે

જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા શૈક્ષિક મહાસંઘ ફરી મેદાનમાં આગામી ૯ ડિસેમ્બરે મોરબી ખાતે રાજકોટ,સુરેન્દ્રનગર અને કચ્છના શિક્ષકો સહિતના અન્ય કર્મચારીઓ ખુબજ મોટી...

માળિયાના મોટા દહીસરા ગામે ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી 

માળિયા (મી): માળિયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ અશ્વીનભાઇ ગોવિંદભાઇ કાંઝીયા ઉ વ-૪૩. રહે-મોટાદહીસરા, તા....

મોરબી: 3 જેટલા ગુન્હામાં 21 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ

મોરબી: ટંકારા તથા માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના લુંટ / ધાડના ગુન્હામાં તથા ટંકારા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી નાશી જવાના ગુન્હામાં એમ કુલ-૩ ગુન્હામાં છેલ્લા ૨૧...

તાજા સમાચાર