Saturday, September 20, 2025
- Advertisement -spot_img

મોરબી

રીક્ષામાં ભુલાઈ ગયેલ પર્સ મુળ માલીકને પરત અપાવતી મોરબીની ટીમ નેત્રમ

મોરબી: તા.૨૭-૦૯-૨૦૨૩ના રોજ અરજદાર પુરણનાથ શંકરનાથ રહે- રામકૃષણનગર ,મોરબી એક રીક્ષામાં બેસી મહેન્દ્રનગર ચોકડી ખાતે બેન્કમાં પૈસા જમા કરાવવા માટે જતા હતા, તે દરમ્યમાન...

શ્રી ગીતાંજલી વિદ્યાલયમાં નવરાત્રી ઉત્સવની ઉજવણી

મોરબી: આજે તારીખ 21/10/2023 શનિવાર નાં રોજ ચરાડવામાં આવેલ શ્રી ગીતાંજલી વિદ્યાલયમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આસો મહિનો એટલેમાં આદ્ય શક્તિનું પર્વમાં દુર્ગાનું...

પોઝિટિવ મોરબીના ફાઉન્ડર વિષ્ણુકુમાર વિડજાનો આજે જન્મદિવસ

મોરબી: બાલ્યકાળથી જ સંઘના સ્વયંસેવક અને મૂળ જૂના ઘાંટીલા ગામના વિષ્ણુકુમાર કાંતિલાલ વિડજા MA., M.Ed. B.J.M.C. નો અભ્યાસ કરી હાલ શ્રી સરસ્વતી શિશુમંદિર -...

મોરબીના નવલખી બંદર પર બે નંબરનુ સિગ્નલ લગાવાયું

મોરબી: અરબી સમુદ્રમાં લો પ્રેશર ઉદ્દભવતા સમગ્ર રાજ્ય પર વાવાઝોડાનુ ખતરો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા મોરબીના નવલખી બંદર પર...

વાંકાનેર : ભાગીને લગ્ન કરનાર દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો, પતિના હાથે પત્નીની હત્યા થતાં ખળભળાટ

વાંકાનેર તાલુકાના માટેલ-ઢુવા રોડ પર આવેલ એક સિરામિક ફેકટરીમાં કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના વતની દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો થતા પતિએ પત્નીના માથામાં લાકડાના બળતણનો...

મોરબીનાં શ્રી પાટીદાર નવરાત્રિમાં ગરબાનો જામ્યો માહોલ અને ઘેલું થયું યૌવનધન

મોરબીની નવરાત્રી મહોત્સવમાં આગવું સ્થાન પ્રાપ્ત કરતું શ્રી પાટીદાર નવરાત્રિ મહોત્સવ પહેલાના સમયથી વપરીત હવે આજના સમયમાં બદલાતા યુગ મુજબ ઓરકેસ્ટ્રા પાર્ટીઓના સહારે ગરબા ગવાઇ...

ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે મહાન ધાર્મિક નાટક તેમજ કોમિકનું આયોજન કરવામાં આવ્યું

ટંકારાના વિરપર ગામે ગામડાના સેવાભાવી ગૌસેવક મિત્ર મંડળ દ્વારા પોતાના ગામડાની ગાય ક્યારેય કતલખાને નહી જાય તેવા સંકલ્પ સાથે ગામડામા ૨૩ વર્ષ પૂર્વે કામધેનુ...

વાંકાનેરના પાડધરા ગામની સીમમાં ચાલતી જુગારની મહેફિલમાં પોલીસ ત્રાટકી : ચાર ઝડપાયા, ચાર ફરાર

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડત જુગારીઓમાં નાસભાગ મચી હતી, જેમાં...

મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પર્વ નિમિતે કન્યા પૂજન યોજાયુ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સંસ્થાપક અધ્યક્ષ મા.ડો. પ્રવિણભાઈ તોગડીયા ના નિર્દેશાનુસાર સમગ્ર ભારતભર માં નવરાત્રી ના પર્વ દરમિયાન કન્યા પૂજન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે...

મોરબીના મહેન્દ્રપરામાથી યુવક લાપતા

મોરબી: મોરબીના મહેન્દ્રપરામાથી યુવક લાપતા થયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નં -૦૨મા રહેતા...

તાજા સમાચાર