Friday, September 19, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬મી ઓક્ટોબરે યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ઓકટોબર સુધી સબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો- ઓકટોબર ૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ”...

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના...

હળવદ: બ્રાહ્મણી -2 ડેમનો એક દરવાજો ખોલવામાં આવતા નીચેના 11 ગામને એલર્ટ કરાયાં

હળવદ: મોરબી જીલ્લાના હળવદ તાલુકા પાસે આવેલ બ્રાહ્મણી -૨ ડેમ જળાશયની પુર્ણ સપાટીએ ભરાતા રુલ લેવલ જાળવવા એક દરવાજો ૦.૧૫ મીટર ૦૮:૦૦:૦૦ કલાકે ખોલવામાં...

આગ જેવી દુર્ઘટનાથી તમારી પ્રોપર્ટીને બનાવો સુરક્ષિત: આજે જ લગાવો ઓરેલિયસ ફાયર અને સેફ્ટીનાં સાધનો

આગ લાગે ત્યારે કૂવો ખોદવા કેમ જવાનું ? આજે જ લગાવો ઓરેલિયસ કંપની નાં ફાયર સેફ્ટી સાધનો પેપરમિલ, સિરામિક ઉદ્યોગ, કેમિકલ કંપની, સ્કૂલ કોલેજ, હોસ્પિટલ,પેટ્રોલ...

મોરબી સબ જેલમાંથી છેલ્લા બે વર્ષથી જામીન પરથી ફરાર થયેલ ઈસમ શામળાજી ખાતેથી ઝડપાયો

મોરબી: મોરબી સબ જેલમાંથી છેલ્લા ૨ વર્ષથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને અરવલ્લી જિલ્લાના શામળાજા ખાતેથી પકડી પાડી જેલ હવાલે કરતી મોરબી પેરોલ...

લલીતભાઈ અમૃતલાલ મહેતાનું અવસાન થતા તેમની સ્મૃતિમાં વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું

વાંકાનેરના વતની લલીતભાઈ અમૃતલાલ મહેતાનું તારીખ ૮.૭.૨૦૨૩ના રોજ અવસાન થતા તેમની સ્મૃતિમાં આત્મજ્યોત એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું. લલિતભાઈ શ્રી...

ટંકારા: મીતાણા ચોકડી નજીક MEGA VINYLS LLP કંપનીના ઓઈલ પંપમા લાગી આગ 

ટંકારામાં ફાયર સ્ટેશન ની કોઈ સુવિધા ઉલબ્ધ નથી કોઈ મોટી દુર્ધટના થશે તો આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાવા જેવી સ્થિતિ વચ્ચે ટંકારા નજીક...

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા મહિલા સહિત ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીની મદીના સોસાયટીમાં ફારૂકભાઈ મેમણના મકાન નજીક ચોકમાં રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મહિલા સહિત ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે...

મોરબીના ભડીયાદ રોડ પર જવાહર સોસાયટીમાં જુગાર રમતા સાત ઝડપાયાં 

મોરબી: મોરબીના સામા કાંઠે ભડીયાદ રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં આરોપી ભગવાનજીભાઈ સીદાભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને મોરબી સીટી બી...

વાંકાનેરના વસુંધરા ગામે ફોરેસ્ટર અને ત્રણ શખ્સો વચ્ચે મારામારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના વસુંધરા ગામની સીમમાં ત્રણ શખ્સો અને ફોરેસ્ટ વનપાલ વચ્ચે માથાકુટ થતા છરી વડે મારામારી થઈ હતી જેથી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં...

તાજા સમાચાર