Thursday, July 17, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયામાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા 4 માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

માળિયા (મી) : માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે...

મોરબી: સમસ્ત રવાપર ગામ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

હનુમાન ભક્તોને હનુમાનજીનાં જન્મોત્સવની ઉત્સુકતા છે. દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ પર સંકટમોચન હનુમાનનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 06...

ઘુનડા રવાપર રોડ ઉપર આવેલ ઈડન હિલ્સમા તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

ટંકારા: ટંકારા તાલુકાના ઘુનડા રવાપર રોડ પર આવેલ ઈડન હિલ્સમા તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ...

મુખ્ય સચિવ રાજ કુમારના અધ્યક્ષસ્થાને જુનિયર ક્લાર્કની પરીક્ષાની વ્યવસ્થા સંદર્ભે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા સહિતના ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા મોરબી: સમગ્ર રાજ્યમાં યોજાનાર જુનિયર ક્લાર્ક ( વહીવટી/હિસાબી) પરીક્ષામાં યોગ્ય વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે...

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા નવ પોલીસ કર્મચારીની આંતરીક બદલી કરાઈ

મોરબી: મોરબી જીલ્લામાં ફરજ બજાવતા નવ પોલીસ કર્મચારીની બદલીના આદેશ જીલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યા છે અને નવ પોલીસ કર્મચારીઓની જીલ્લામાં આંતરિક બદલી કરવામાં...

ડેમી-2 માંથી ડેમી-2 નીચવાસમાં આવેલ ચેકડેમો અને ડેમી-3 માં આવતી કાલે પાણી નખાશે

ડેમના પટમાં અને નીચાણવાળા વિસ્તારોમાં આવતીકાલે અવર જવર ન કરવાં તંત્રની સુચના મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી - 2 ડેમ (દરવાજા...

મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 11 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 158

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે સોમવારે નવા 11 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 158 પર પહોંચી ગયો...

સંભવિત કમોસમી વરસાદને ધ્યાને લઈ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

૫ થી ૭ એપ્રિલ દરમિયાન જિલ્લામાં સંભવિત કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. ૫/૦૪/૨૦૨૩ થી ૭/૦૪/૨૦૨૩ના રોજ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ પવન અને ગાજવીજ...

ઉમા આરોગ્ય સેવા ફાઉન્ડેશન અમદાવાદના લાભાર્થે યોજાયેલી શ્રીનાથજીની ઝાંખીમાં 5000 લોકો પધાર્યા

14 વર્ષથી ચાલતી ઉમા આરોગ્ય સેવા ફાઉન્ડેશનનો લાભ 30 હજાર દર્દીઓએ લીધો દર્દીઓની સેવા એ જ સર્વોતમ સેવા છે એવા ઉદ્દેશ્યથી આજથી 14 વર્ષ પહેલા...

વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે નિવૃત્ત કર્મચારી સન્માન અને વિદાય સમારોહ યોજાયો

વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ગઇકાલના રોજ વાંકાનેર ડેપોમાં ફરજ બજાવતા અલગ અલગ વિભાગના 12 જેટલા કર્મચારીઓના નિવૃત્ત વિદાય અને સન્માન સમારોહ યોજાયો હતો,...

તાજા સમાચાર