Wednesday, May 8, 2024
- Advertisement -spot_img

મોરબી

સંત કબીર વાટીકા સોસાયટી ખાતે જુનાગઢ નું પ્રખ્યાત રામામંડળ નું આયોજન

મોરબી વાવડી રોડ પર આવેલી સંત કબીર વાટીકા સોસાયટીમાં વટેશ્વર મહાદેવ મંદિર ના લાભાર્થે તારીખ 12/03/2022 શનિવારે રામામંડળ રમાશે મોરબીના નાની વાવડી રોડ સમજુબા વિદ્યાલય...

મોરબીની નવયુગ કિડ્સ એન્ડ પ્રી સ્કુલનું એન્યુઅલ ફંક્શન યોજાશે

લીલાપર રોડ મોરબી ખાતે આવેલ નવયુગ કિડ્સ એન્ડ નવયુગ preschool દ્વારા આવતીકાલે તારીખ 12-3-2022 ને શનિવારે સાંજે ચાર વાગ્યે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એન્યુઅલ...

દ્વારકા જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના સોશિયલ મિડીયા સેલ ના જિલ્લા પ્રમુખ પંકજભાઈ આદ્રોજા તેમજ જય વડવાળા ગૃપ    મોરબી : લાલપર ગામના રબારી સમાજ તથા પટેલ...

રોડ પહોળો કરવામાં અવરોધ રુપ દબાણો હટાવવાની કામગીરી ચાલુ રહેશે: નગરપાલિકા તંત્ર

એક મકાનની કમ્પાઉન્ડ વોલ સહિત ત્રણચાર કેબીનો હટાવાઇ નગરપાલિકા તંત્ર દ્વારા ગઈ કાલે દબાણો હટાવવાની કરેલ કામગીરી આજે પણ ચાલુ રાખતા મોરબી શહેરના છેવાડાના વિસ્તારમાં...

મોરબી માં આપ દ્વારા પંજાબ વિજય ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પાંચ રાજ્યના ચુંટણી પરિણામો જાહેર થયા છે જેમાં પંજાબ રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે ત્યારે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજયની...

મોરબી શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ દ્વારા સમૂહલગ્ન-યજ્ઞોપવિત્રનું આયોજન

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા આગામી તા. ૧૨-૦૬-૨૦૨૨ ને રવિવારના રોજ સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત્રનું આયોજન કરવામાં આવ્યું છે જે સમૂહ લગ્ન અને...

વીરપર ખરાબાની જમીન ફાળવતા પૂર્વે આજુબાજુના ખાતેદારોની સંમત્તિ લેવામાં આવે તેવી કલેકટર શ્રી ને રજુઆત કરી

ટંકારા તાલુકાના વીરપર ગામે ખરાબા પૈકીની જમીન લાગુ કે બેઠા થાળે કે અન્ય બાબતે ગ્રામ પંચાયત અને આજુબાજુના ખાતેદારોની સંમત્તિ લેવામાં આવે તેવી રજૂઆત...

આમ આદમી પાર્ટી મોરબી દ્વારા યુવા મોરચાના હોદેદારોની વરણી કરાઈ

આમ આદમી પાર્ટીના શહેર યુવા પ્રમુખ ભવદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં, જીલ્લા મંત્રી ચેતનભાઈ લોરિયાની ઉપસ્થિતિમાં હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં મોરબી શહેર યુવા ઉપપ્રમુખ તરીકે...

ટંકારા ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો

ભારતીય જનતા પાર્ટીએ યુપી ઉત્તરરાખંડ મણીપુર અને ગોવા સહિત ચાર રાજ્યોમાં ભવ્ય વિજય મેળવતાં ટંકારા તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હર્ષોલ્લાસ સાથે ફટાકડા ફોડી...

રવિવારે રંગપર ગામે સંત વેલનાથ બાપુની મઢુલીના લાભાર્થે રામામંડળ યોજાશે

મોરબી : મોરબીના રંગપર મુકામે આગામી તા.13/3/2022ને રવિવારના રોજ રાત્રે રંગપરનું પ્રખ્યાત રામામંડળ ભજવાશે.કોળી ઠાકોર સમાજ રંગપર દ્વારા આયોજિત આ રામામંડળ સંત વેલનાથ બાપુની...

તાજા સમાચાર