વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન કણકોટ ગામથી રેલ્વેસ્ટેશન રોડ પર એક અસ્થીર મગજનો પુરુષ અજયભાઈ રાજુભાઈ રાઠોડ ઉ.વ.૨૮ રહે. રાજકોટ રણછોડદાસ આશ્રમ...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર - મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ...
કૂર્મી સેના નાં રાજકોટ ખાતેના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કરવામાં આવી જાહેરાત
કૂર્મી સેના દ્વારા પાટીદાર સમાજનાં કોઈપણ વ્યક્તિની ઇમરજન્સી મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં...
મોરબી શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે પઠાણી ઉઘરાણીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં આધેડે મકાન ખરીદવા માટે...