Monday, August 18, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં બળજબરીથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ

મોરબી: મોરબીમાં યુવાને બે શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય જે રૂપિયા વ્યાજ તથા મુળી પેટેના ચુકવી દીધેલ હોવા છતાં વ્યાજખોરોએ HDFC બેન્કના ચાર...

મોરબીના વીશીપરામા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

મોરબી: મોરબીના વીશીપરામા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને...

મોરબીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીમાં કબિરટેકરી શેરી નં -૨/૩ વચ્ચે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા નવ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સીટી...

મોરબી: ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે છઠ્ઠા સમૂહલગ્ન યોજાયા, 11 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં

મોરબી: મોરબીના ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે છઠ્ઠા સમૂહલગ્નનું સંપન થયા જેમાં અગિયાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. આ તકે નવદંપતીઓને વડીલોએ આશિર્વચન પાઠવ્યા હતા. મોરબીના...

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ એનાયત કરાશે

એવોર્ડ માટે ઈચ્છુક વ્યક્તિઓએ ૧૦મી માર્ચ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે રૂબરૂ અરજી કરવી મોરબી: ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ...

31મી માર્ચ પછી “મા” કાર્ડ અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ ઉપયોગમાં લઈ શકાશે નહીં, સત્વરે કન્વર્ટ કરાવી લેવા કરાઈ અપીલ 

મા” કાર્ડ અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ આયુષ્યમાન કાર્ડમાં કન્વર્ટ કરાવવા જિલ્લાવાસીઓને સીડીએચઓ કવિતા દવેની નમ્ર અપીલ મોરબી: સરકાર દ્રારા અગાઉ મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના...

એડમીશન્સ ઓપન: મોરબીની આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમીમા ધો-9&11 કોમર્સમાં જોડાવાની ઉત્તમ તક

મોરબી: આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમી, લક્ષ્મીનગર, મોરબીમાં નવા રંગ-રૂપ સાથે શરૂ થવા જઈ રહ્યા છે ધો. - 9 અને 11 કોમર્સ(સામાન્ય પ્રવાહ). નવા શૈક્ષણિક વર્ષે...

મોરબીમાં યુવતીએ ગળાફાંસો ખાઇ જીંદગી ટુંકાવી

મોરબી: મોરબીના વીશીપરા કુલીનગર -૧મા પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સાયનાબેન ઇક્બાલભાઇ જામ ઉ.વ.૧૯ રહે. વીશીપરા કુલીનગર-૧...

હળવદના મિયાણી ગામના યુવાનને ધોકા વડે બે શખ્સોએ માર માર્યો

હળવદ: હળવદના મિયાણી ગામે રહેતા યુવકને હળવદના ટીકર વાડી વિસ્તારમાં બે શખ્સોએ ધોકા અને ઢીકાપાટુ વડે મારમાર્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપી બંને શખ્સો...

વિશ્વઉમિયાધામમાં ન માત્ર પાટીદાર પણ સમસ્ત સમાજના 680 મહાનુભાવો પાયા પિલ્લર બન્યા

વિશ્વઉમિયાધામના હું પણ પાયાના પિલ્લર અભિયાનમાં વિશ્વના અનેક દેશોના લોકો જોડાયા કથાના તૃતિય દિવસે 6000 ભાવિ ભક્તોઓ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું રસપાન કર્યું. વિશ્વના સૌથી ઊંચા...

તાજા સમાચાર