મોરબી: ગુજરાતની વિવિધ અદાલતમાં કાર્યરત ન્યાયાધીશો બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં મોરબી જીલ્લામાં પણ ન્યાયાધીશોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના...
મોરબી: મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ સિરામિક પ્લાઝા-૧મા મોડીરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને ૪૦ જેટલી દુકાનોના તાળા તોડી ચોરી કરી હતી. આ ઘટના અંગે...