Saturday, December 27, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર તથા Always Ceratech ગ્રુપ દ્વારા આજે તા.01 એપ્રિલે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી: “રક્તદાન એટલે કોઈના જીવન બાગને ખીલાવતી વર્ષાઋતુ” એક માનવીની રકતની જરૂરિયાત બીજો માનવી જ પુરી પાડી શકે વિશ્વના સમગ્ર જીવનની એકતાનું પ્રતિક માનવ...

વાવડી રોડ પર આવેલી નલીની વિદ્યાલય શાળામાં રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમ જનરલ હોસ્પિટલ મોરબી અને દિવ્ય જ્યોતિગ્રામ વિકાસ કેળવણી મંડળ મોરબીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો આ અન્નનવે માનસિક રોગોનું નિદાન, મફત દવાઓ,...

ટંકારાના જોધપર ઝાલા ગામની સીમમાં ઘોડીપાસા વડે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા ; પાંચ ફરાર

ટંકારા: ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામની સીમમાં વીરવાવ ગામના માર્ગે ખરાબાની જમીન ગોળ કુંડાળું વળી ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા...

મહેન્દ્રનગર ગામે શોભાયાત્રા દરમ્યાન નજીવી બાબતે હુમલો કરનાર ઈસમો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદની માંગ 

મોરબી: ગત તારીખ 30-03-2023 ને ગુરુવારના રોજ રામનવમી પર્વ નિમિત્તે મોરબી શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં...

મોરબીની માધાપરવાડી શાળામાં નેશનલ મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામના વિજેતાઓને સન્માનિત કરાયા

મોરબી: મોરબી જિલ્લા એન.સી.ડી.સેલ જનરલ હોસ્પિટલ તેમજ દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ પુરસ્કૃત નેશનલ મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ માધાપરવાડી શાળા ખાતે યોજાઈ ગયો...

વાંકાનેરના જમીન કૌભાંડમાં ટીપ આપનાર અરણીટીંબા ગામના દિલીપસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ

મૂળ વાંકાનેર શહેરના રહેવાસી અને હાલ મુંબઈ સ્થિત વૃદ્ધ અને તેમના પત્નીની વાંકાનેર નજીક આવેલ કરોડોની કિંમતની જમીન હડપ કરવા બંને વૃદ્ધ પતિપત્ની હયાતીમાં...

મોરબી ભાજપ દ્વારા આગામી તા. 2 એપ્રિલ ના રોજ CRP ટ્રેનિંગ અભિયાન હાથ ધરાશે

મોરબી: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ની સુચના અનુસાર હમણા થોડા સમય થી નાની ઉંમર ના લોકોમા હાર્ટ એટેક ના બનાવ વધી...

માળીયાના કુંભારીયા ગામે દાદા-પૌત્રી પર ચાર શખ્સોનો કુહાડી વડે હુમલો

માળીયા (મી): માળિયા તાલુકાના કુંભારીયા ગામે યુવતીની શેરીમાં કુતરાને મારવાની અને ગાળો બોલવાની એક શખ્સને ના પાડતા રાત્રે ચાર શખ્સો ધોકા કુહાડી લઈ આવી...

મોરબીમાં શોભાયાત્રા દરમિયાન થયેલા કચરાના નિકાલ માટે રાત્રે સફાઈ અભિયાન હાથ ધરાયુ

નગરપાલિકાના સફાઈ કર્મીઓ સાથે યંગ ઇન્ડિયાના તમામ કાર્યકરોએ નહેરુ ગેઇટ ચોક સહિતના તમામ રૂટ પર રાત્રે સફાઈ કરીને ચોખ્ખાચણાક કરી નાખ્યા મોરબી :મોરબીમાં સામાજિક કાર્યો...

મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 34 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 176

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે શુક્રવારે નવા ૩૫ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૧૭૬ પર પહોંચી ગયો...

તાજા સમાચાર