Friday, September 5, 2025
- Advertisement -spot_img

મોરબી

નવયુગ ગ્રૂપઓફ કોલેજના યુવાનો અને યુવતીઓને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગ્રત કરતો સેમિનાર યોજાયો.

નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આજના યુવાનો અને યુવતીઓને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગ્રત કરવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગાયત્રી પરિવાર દ્વારા...

મોરબીના પીપળી રોડ નજીક લૂંટનો બનાવ: કારખાનાના કર્મચારી પાસેથી રોકડ 29 લાખની લુટ

મોરબી: મોરબી નજીકના પીપળી ગામ પાસેથી યુવાન પોતાના ઘરે જતો હતો ત્યારે તેના બાઇકને અજાણી કારમાં આવેલ ત્રણ શખ્સો દ્વારા ઠોકર મારીને પછાડી દેવાનાં...

મારામારી દેશીદારૂ ગુન્હાઓમા અવાર નવાર પકડતા ચાર ઇસમોને હદપાર કરાયા 

મોરબી: મારામારી દેશીદારૂ ગુન્હાઓમા અવાર નવાર પકડાતા ચાર ઇસમોને મોરબી સીટી-એ ડીવિઝન પોલીસે હદપાર કર્યા. મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાંઓની સુચના તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ...

મોરબીના કાલીકાપ્લોટ વોકળાના કાંઠે જુગાર રમતા 11 ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના કાલીકાપ્લોટ વોકળાના કાંઠે જુગાર રમતા 11 ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડેલ છે. મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના તેમજ ઇન્ચાર્જ નાયબ...

મોરબી: અપહરણ અને બળાત્કારના ગુન્હામા છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબીએ ઝડપી પાડયો

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ અને બળાત્કારના ગુન્હામા છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને એલ.સી.બી.એ ઝડપી પાડયો છે. મોરબી...

રાજકોટ જેલમાં આજીવન કેદની સજા પામેલ ફરાર કેદી હળવદના સુસવાવથી ઝડપાયો

મોરબી: રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલ કેદી પેરોલ જંપ કરી ફરાર થયો હતો અને પેરોલ પર છૂટ્યા બાદ એક માસથી...

મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિવાનંદ આશ્રમ દ્વારા તંદુરસ્તી તમારા હાથમાં પુસ્તક અર્પણ કરાયું

મોરબી: મોરબી જિલ્લાની 500 જેટલી પ્રાથમિક સરકારી શાળાઓમાં અને તમામ સીઆરસી બીઆરસીમાં મળીને કુલ 600 પુસ્તકનું વિતરણ કરાયું. મોરબીમાં શાળાઓ માટે અનેકવિધ સેવાકીય પ્રવુતિ ચાલે...

પૂર્વ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ગામીનો આજે જન્મદિવસ

મોરબી: પૂર્વ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ગામીનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના મિત્ર વર્તુળ તથા કુટુંબીજનો અને સગાંસંબંધીઓ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી...

ઝુલતા પુલ દુર્ઘટનાને લઇ કોંગ્રેસ ફરી મેદાને: જવાબદાર પાલીકાના અધીકારીઓ-પદાધિકારીઓના નામ FIRમાં ઉમેરવા કરી માંગ

મોરબી: મોરબીમાં આજે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જવાબદાર પાલીકાના અધીકારીઓ તેમજ પદાધિકારીઓ વિરુદ્ધ...

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતન ભાઈ એરવડિયાનો આજે જન્મ દિવસ.

મૂળ હળવદ તાલુકાના ટીકર ગામના વતની એવા ચેતન ભાઈએ બી. કોમ. વિષય સાથે ગ્રેજ્યુએટ થઈ, મોરબી ને કર્મભૂમિ બનાવી છે. સામાજીક, રાજકીય અને આર્થિક...

તાજા સમાચાર