નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આજના યુવાનો અને યુવતીઓને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગ્રત કરવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત ગાયત્રી પરિવાર દ્વારા...
મોરબી: મોરબી જિલ્લાની 500 જેટલી પ્રાથમિક સરકારી શાળાઓમાં અને તમામ સીઆરસી બીઆરસીમાં મળીને કુલ 600 પુસ્તકનું વિતરણ કરાયું.
મોરબીમાં શાળાઓ માટે અનેકવિધ સેવાકીય પ્રવુતિ ચાલે...
મોરબી: પૂર્વ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ગામીનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના મિત્ર વર્તુળ તથા કુટુંબીજનો અને સગાંસંબંધીઓ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી...
મોરબી: મોરબીમાં આજે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જવાબદાર પાલીકાના અધીકારીઓ તેમજ પદાધિકારીઓ વિરુદ્ધ...