Wednesday, September 3, 2025
- Advertisement -spot_img

મોરબી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી પર્વે યોજાયેલા વિવિધ આયોજનોની એક ઝલક આજે સાંજે ૫.૦૦ વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પધારશે. નગરના વિરાટ પ્રવેશદ્વાર પાસે ઉદ્ઘાટન...

પાટણથી સગીરાને ભગાડી જનાર ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો 

મોરબી: પાટણના સરસ્વતી પોલીસ સ્ટેશનની હદમાંથી બાળાનું અપહરણ કરી ભગાડી જનાર ઈસમને હળવદ પંથકમાંથી હળવદ પોલીસે ઝડપી પાડયો છે. પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન...

માળીયાના બગસરા ગામે દરીયાકાંઠે ગેરકાયદેસર રીતે જમીનો પર કરેલ કબ્જા દુર કરવા કલેકટરને રજૂઆત 

મોરબી: માળિયા(મિ.) તાલુકાના ગામ બગસરામાં દરિયાકાંઠે રહેતા ગેરકાયદેસર લોકો કાયદેસર રહેણાંક કરી આવારા તત્વો તથા માથાભારે માણસો હોય ત્યાં રહે લી દરીયાની સર્વે નંબરની...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરાશે: સરકારે આપી બાંહેધરી

ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું, મૃતકોના પરિવારને 10 લાખનું વળતર ચૂકવાશે મોરબી: મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોય આ મામલે...

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત માતા ની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા નિવૃત બેંક કર્મી લક્ષ્મણભાઈ કરમશીભાઈ ઝાલરીયા

સ્વ. દીવાળીબેન ધરમશીભાઈ ઝાલરીયા ની પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્ર નિવૃત SBI બેંક કર્મી લક્ષ્મણભાઈ કરમશીભાઈ ઝાલરીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત...

હળવદના ટીકર ગામે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં મનમાં લાગી આવતા યુવકે જીંદગી ટુકાવી

મોરબી: હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઇ ઝઘડો થતાં મનમાં લાગી આવતા યુવકે ઝેરી દવા પી જતા મોત નિપજ્યું હોવાનું...

મોરબી કેનાલ રોડ બોરીયા પાટી નજીક કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત

મોરબી: મોરબી કેનાલ રોડ બોરીયા પાટી નજીક કેનાલમાં પાણીમાં કોઈ કારણોસર પડી ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ વાંકાનેર...

માળીયા-હળવદ હાઈવે પર કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત; એક ઈજાગ્રસ્ત

મોરબી: માળિયા-હળવદ હાઈવે રોડ ઉપર સુસવાવ ગામના પાટીયા નજીક કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો....

ગાંધીનગર CMના શપથગ્રહણમાથી પરતા ફરતા મોરબી ભાજપના આગેવાનોની કાર પર પથ્થરમારો

મોરબી: રાજ્યમાં ચુંટણી પૂર્ણ થયા બાદ આજે મુખ્યમંત્રી અને મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો હતો જે કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરતી વેળાએ...

મોરબીમાં એકાદ વર્ષ પહેલા થયેલ હત્યાના કેસ (ગુજસીટોક) ના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો 

મોરબી: મોરબી સિટી વિસ્તારમાં એકાદ વર્ષ પહેલા થયેલ હત્યાના કેસના ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક) ના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા...

તાજા સમાચાર