Monday, December 22, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીની ખાનપર શાળામાં શતાબ્દી મહોત્સવ ઉજવાયો

મોરબી,આજે સમગ્ર દેશમાં સ્વતંત્રતાનો અમૃત મહોત્સવની ઉજવાણી થઈ રહી છે ત્યારે હાલ સરકારી શાળાઓની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યા છે ત્યારે...

મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી

મોરબી: મોરબી જિલ્લાના વાંકાનેર, માળિયા, ટંકારા, હળવદ અને મોરબી તમામ પાંચેય તાલુકામાં અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્યબોધ દિવસની ઉજવણી...

મોરબીના ચાચપર ગામે ભાઈએજ ભાઈની કરી હત્યા

મોરબી: મોરબી તાલુકાના ચાચાપર ગામે ભાઈના ત્રાસથી કંટાળી જઈ ભાઈએજ ભાઈની હત્યા કરી હોવાનુ જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે...

માળીયાના વાગડીયા ઝાંપા નજીક વર્લી મટકાનો જુગાર રમતા 6 ઝડપાયા

માળીયા (મી): માળિયાના વાગડીયા ઝાંપા નજીક વર્લી મટકાનો જુગાર રમતા છ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી...

માળીયામાં આધેડને ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ: એકની ધરપકડ

માળીયા: માળિયા મી તાલુકાના સુલતાનપુર (વિશાલનગર) ગામે પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી ધાકધમકીથી રૂપિયા કઢવવા પ્રયત્ન કરતા બે વ્યાજખોરો વિરુદ્ધ આધેડે માળિયા (મી) પોલીસ મથકે...

કાલીકાનગર પાનેલી વિડીમાં વનરાવન હનુમાનજી ખાતે ગુરૂવારે સુરતના પ્રખ્યાત ધૂન મંડળનો કાર્યક્રમ યોજાશે

મોરબી: મોરબીની કાલીકાનગર પાનેલી વિડીમાં આવેલ વનરાવન હનુમાનજી મહારાજના મંદિર ખાતે મહામંડલેશ્વર સંતદાસજી મહારાજની તિથિ નિમિત્તે આગામી ૨૬ મી જાન્યુઆરીના દિવસે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ...

ટંકારા ગામે નવી ગ્રામ પંચાયત ભવનમાં “ગ્રામસભા” યોજાઈ

ટંકારા: ગત તા. ૨૧-૦૧-૨૦૨૩ ને શનિવારના રોજ ચાર વાગ્યે ટંકારા ગામે નવી ગ્રામ પંચાયત ભવનમાં ગ્રામસભા રાખવામાં આવી હતી. જેમાં ગત ગ્રામ સભાની...

વિશ્વઉમિયાધામના આગંણે 5000 ખેલાડીઓના રમતોના મહાકુંભનો રંગેચંગે પ્રારંભ

વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગમાં સતત 23 દિવસ રાજ્યભરના ખેલાડીઓ રમશે રાજ્યભરની 128થી વધુ ક્રિકેટ ટીમ અને 200 વોલીબોલ ટીમો ભાગ લેશે મોરબી: વિશ્વના કરોડો પાટીદારોના આસ્થાના કેન્દ્રસમા...

મોરબીમાં પી.એમ.પોષણ યોજના અંતર્ગત તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ ઘર વપરાશ અને મધ્યાહ્નન ભોજનમાં બાજરાના ઉપયોગને પ્રોત્સાહન આપવા બાજરાની વાનગી બનાવાઈ મોરબી: મોરબી સરકારી પ્રાથમિક...

મોરબી ખાતે પ્રાકૃતિક ખેતી માટે શિબિરનું આયોજન

આગામી તારીખ ૨૨.૧.૨૦૨૩ રવિવારના રોજ રમણ મહર્ષિ આશ્રમ ગૌશાળા, લક્ષ્મીનગર (મોરબી) ખાતે પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા ઉત્સાહી ખેડૂતો માટે એક દિવસિય શિબિરનું આયોજન કરેલ...

તાજા સમાચાર