Saturday, December 20, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં રોડ છ મહિનામાં તુટી જતા હ્યુમન રાઈટ કમિશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી: મોરબી નગર પાલિકા દ્વારા ઉમિયા સર્કલથી રવાપર ચોકડી સુધીના કેનાલની બીજી બાજુ બનાવવામાં આવેલ રોડ છ માસ કરતા પણ ઓછા સમયમાં તૂટી જતા...

નવયુગ ગૃપ ઓફ કોલેજ માં B.COM અને B.B.A વિભાગ માં ICAI અંતર્ગત એક્સપર્ટ ટોકનું આયોજન

નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન સંચાલિત નવયુગ બી.કોમ કોલેજ અને બી.બી.એ કોલેજ નાં વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ ટોક નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓના જીવનમાં...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે પંકજભાઈ કોટક પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

અત્યાર સુધી ના ૧૬ કેમ્પ મા કુલ ૪૮૮૩ લોકોએ લાભ લીધો તેમજ ૨૧૮૦ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા. સમગ્ર ગુજરાત ની નંબર ૧...

મોરબીના બીલાયા ગામની સીમમાં કેનાલમાં પડી ડુબી જતાં આધેડનું મોત

મોરબી: બીલીયાથી બરવાળા ગામ તરફ જતા રસ્તે બીલીયા ગામની સીમમાં આવેલ ચાર કુંડી મચ્છુ કેનાલમાં પડી ડુબી જતાં આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું...

મોરબી જુના ઘુંટુ રોડ સ્મશાનની સામે બાવળની કાટમાથી વિદેશી દારૂની 204 બોટલો સાથે બે ઝડપાયાં: બે ફરાર

મોરબી: મોરબી જુના ઘુંટુ રોડ સ્મશાનની સામે, મસાણની મેલડી માતાજીના મંદિરની પાછળ, બાવળની કાટમાંથી વિદેશી દારૂની ૨૦૪ બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી એ...

મોરબી વાંકાનેર દરવાજા નજીક નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયાં

મોરબી: મોરબી વાંકાનેર દરવાજા પાસે લખધીરવાસ ચોક નજીક નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

માળીયાના સરવડ ગામે રહેણાંક મકાનમાં તસ્કરો‌ ત્રાટક્યા; 1.47 લાખના મતામાલની ચોરી

માળીયા: માળિયા (મી) તાલુકાના સરવડ ગામે રહેણાંક મકાનમાંથી તસ્કરો રોકડ રૂ.૨૭૦૦૦ તથા ૧,૨૦,૦૦૦ ના સોનાનાના દાગીના મળી કુલ કિં રૂ.૧,૪૭,૦૦૦ ના મતામાલની ચોરી કોઈ...

મોરબીની શ્રીમતી જે.એ.પટેલ મહિલા કોલેજની બી. કોમ સેમ-6 ના વર્ગની વિદ્યાર્થીનીઓનો “ઇન્ડસ્ટ્રી વિઝિટ” નો પ્રવાસ યોજાયો 

મોરબી: વિશ્વની ખ્યાતનામ એવી વરમોરા બ્રાન્ડની "કોન્ફી સેનેટરીવેર" ફેકટરીની મુલાકાત લીધી તેમાં વિનોદભાઈ, ભવાનભાઈ તથા ગોવિંદભાઈ વગેરે એમ. ડી. દ્વારા સેનેટરીવેરની તમામ પ્રોસેસ સમજાવી,...

વિશ્વઉમિયાધામ ખાતે વડાપ્રધાનના માતા હિરાબાના સ્વાસ્થ્ય માટે માં ઉમિયાની મહાઆરતી

દેશના પ્રખર રાષ્ટ્રભક્ત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે માતા હિરાબાના સારા સ્વાસ્થ્ય...

મોરબીના કેરાળા (હરીપર) ગામે, રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે, રહેણાંક મકાનમાંથી જુગાર રમતા સાત ઇસમોને રૂ. ૪૫,૩૨૦/- ના રોકડ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.     પોલીસ ઇન્સ્પેકટર...

તાજા સમાચાર