Monday, June 9, 2025
- Advertisement -spot_img

મોરબી

વરસાદ અપડેટ :- જિલ્લામાં છેલ્લા 2 કલાકમાં કેટલો વરસાદ થયો. જાણો અપડેટ

મોરબી જિલ્લામાં છેલ્લા ૪૮ કલાક થી સતત વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ૯-૭-૨૦૨૨ ના સવારના ૧૦ થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં કેટલો વરસાદ થયો...

જુના દેવળીયા કુમાર પ્રા. શાળા નો વિદ્યાર્થી જવાહર નવોદય પરિક્ષા મા ઉત્તીર્ણ

દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ ૬ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ ૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આપી શકે...

મહિલાઓને સરકાર તમામ સુવિધા આપતી હોય ત્યારે વધુને વધુ મહિલાઓએ સખી મંડળો સાથે જોડાવું જોઈએ

જેતુનબેન શાપર-વેરાવળ ખાતે ગ્રામ હાર્ટમાં ત્રણ વર્ષથી ભાડા વિનાની દુકાનમાં બંગડીનું વેચાણ કરી ઘરનું ગુજરાન ચલાવે છે વંદે ગુજરાત અંતર્ગત મોરબી ખાતે યોજાયેલા સખી મેળામાં...

વંદે ગુજરાત પ્રદર્શન અંતર્ગત મોરબીમાં યોજાયેલ સખી મેળો સખી મંડળોની બહેનો માટે આશીર્વાદરૂપ

વંદે ગુજરાત પ્રદર્શન સાથે મોરબી ખાતે સાત દિવસીય સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સખી મંડળની મહિલાઓએ નિ:શુલ્ક સ્ટોલ મેળવી સારી એવી...

વંદે ગુજરાત સખી મેળો : મોરબીના સખી મેળાની સપ્તાહમાં ૪૭ હજાર લોકોએ મુલાકાત લીધી

સખી મંડળોએ ૬૦ જેટલા સ્ટોલ રાખી વિવિધ વસ્તુઓ સાથે ૧૮ લાખથી વધુનું વેચાણ કર્યું વંદે ગુજરાત અન્વયે મોરબી ખાતે યોજાયંલા સખી મેળાની સપ્તાહમાં ૪૭ હજારથી...

ગણપતિ બાપા મોરિયા રે! ગણેશોત્સવને લઈને ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય

કોરોના મહામારીમાં બે વર્ષ બાદ રાજ્યમાં તહેવારો ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે. આજે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. આગામી ગણેશોત્સવ...

વાંકાનેરના ગારિયા ગામની સીમ માંથી જુગારીઓની ટોળકી પકડાઈ

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા ગામે ઇકબાલભાઇ ઉર્ફે ભુરો યાસીનભાઇ ગરાણા જુલાયાની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે એલસીબી...

મોરબી : બગથળા ગામે કોઈ કારણોસર બાઈક સ્લીપ થતાં આધેડનું મૃત્યુ

મોરબી તાલુકાના બગથળાથી માણેકવાળા જવાના રસ્તે ભગવતી કારખાના સામે બાઈક લઈને જઈ રહેલા જયંતીલાલ પરસોતમભાઇ ચનીયારાનું બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ...

મોરબી :- રેલવે સ્ટેશન પાછળના વિસ્તારમાંથી જુગારીઓ ઝડપાયા.

બી ડિવિઝન પોલીસ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા વીસીપરા વિસ્તારમાં રેલવે સ્ટે. પાછળના ભાગમાં કબીર આશ્રમ પાસે રેઇડ કરતા ત્યાં ચારેક પત્તા પ્રેમીઓ...

મોરબી :- વ્યાજચક્રમાં ફસાય જતા યુવકે ગુડ નાઈટનું લિકવીડ પી જતા ગુન્હો નોંધાયો

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો માથું કાઢી ગયા હોઈ. ત્યારે અવારનવાર લોકો વ્યજચક્રમાં ફસાય જતા હોઈ છે. ત્યારે વ્યાજચક્રમાં ફસાય જતા લોકો દ્વારા આત્મહત્યા...

તાજા સમાચાર