Monday, June 9, 2025
- Advertisement -spot_img

મોરબી

કોરોના અપડેટ :- જિલ્લામાં આજરોજ કોરોનાના ૭ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં આજરોજ કોરોનાના ૭ કેસ નોંધાયા છે. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૫ કેસ નોંધાયા છે. ત્યારે બીજી તરફ મોરબી તાલુકાના શહેરી વિસ્તારમાં કોરોના...

છેલ્લા ૨૪ કલાકમાં મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદ, બે તાલુકા માં નીલ

મોરબી જિલ્લામાં તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ૨-૩ દિવસ થી સતત મેઘમહેર થઈ રહી છે.ત્યારે મોરબી જિલ્લામાં ૨૪ કલાકમાં કેટલો વરસાદ થયો તેના આંકડા નીચે...

આગામી ૧૭ એ રઘુવંશી સમાજ દ્વારા મહાસંમેલન યોજાશે

મોરબીમાં આગામી ૧૭ જુલાઈના રોજ રઘુવંશી સમાજનું મહાસંમેલન મળશે. વિવિધ સમાજ દ્વારા પણ પોતાનું રાજકીય મહત્વ સચવાય તે માટે સામાજિક સંમેલનો યોજવામાં આવી રહ્યા છે.આ...

વહિવટી તંત્ર દ્વારા વરસાદી સીઝનમાં સાવચેતી અંગે માર્ગદર્શિકા બહાર પડાઈ

કોઈ પણ પ્રકારની મદદ માટે જિલ્લા કક્ષાનાં કંટ્રોલરૂમ ખાતે ફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૩૦૦ નો સંપર્ક કરવો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની...

વાંકાનેર શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષનું સ્તુત્ય પગલું નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં ત્રીસ વૃક્ષો વાવી કરી ઉજવણી

વાંકાનેરના પૂર્વ બી.આર.સી. અશોકભાઈ સતાસીયાએ શિક્ષક તરીકેની નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં પીંજરા સાથે મોટા મોટા ત્રીસ વૃક્ષો વાવી અનોખી ઉજવણી કરી. "દેશ હમેં...

પ્રકૃતિ પ્રેમીઓ માટે રાહતદરે રોપાઓ નું વિતરણ :- કર્તવ્ય જીવદયા કેન્દ્ર

મોરબી તથા આસપાસ નાં તમામ પર્યાવરણ પ્રેમી મિત્રો માટે અલગ અલગ પ્રકાર ના ઔષધીય રોપા નું રાહત ભાવ થી વિતરણ નીચે મુજબ કરવા માં...

બી ડિવિઝન પોલીસ સુરક્ષા સેતુ ટીમ દ્વારા ઉમા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ ભણાવાયા

મોરબી : સામા કાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ હરમેશ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમનું આયોજન કરતી હોય છે જેમાં આજરોજ સેવા સેતુ...

મોરબી : વિસીપરા નજીક ઇલે. મોપેડ અને પિકઅપ વાહન વચ્ચે અકસ્માત

મોરબી વીસી ફાટક નજીક પીકઅપ વાહન ચાલકે સેવા સદનથી તરફ ઇલેક્ટ્રિક મોપેડ લઈને જઈ રહેલા જગજીવનભાઈ કેશવજીભાઈ ભાડજાને ઇજાઓ પહોંચાડતા આ મામલે જયેશભાઈ પ્રભુભાઈ...

મોરબી : હજનાળી પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ઉજવણી સાથે બાળસંસદની ચુંટણી યોજાયી

તારીખ 7/07/2022 ના રોજ હજનાળી પ્રાથમિક શાળા (તા. જિ. - મોરબી) નો સ્થાપના દિવસ હતો. એટલે કે 7/07/1952 મા હજનાળી પ્રાથમિક શાળા નો પાયો...

આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન ના મોરબી કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથ રથયાત્રા નુ વિશાળ આયોજન

મોરબી : આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન ના મોરબી કેન્દ્ર દ્વારા 09 જુલાઈ ના રોજ વિશ્વ પ્રસિધ્ધ શ્રી જગન્નાથ રથયાત્રા નુ આયોજન કરવામાં આવી...

તાજા સમાચાર