જીતુભાઈ સોમણીની આગેવાનીમાં શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી માર્કેટચોક ખાતે વિસર્જન કરવામાં આવ્યું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેર શહેરમાં ગણેશ ચતુર્થી નિમિતે વાંકાનેર...
"પટેલ પરિવાર"નાં વૈચારિક મિશનની વિસ્તૃત જાણકારી અર્થે એક ચિંતન બેઠક અમદાવાદનાં મેમનગર ગુરુકુળ રોડ પર આવેલ હરદ્વારભાઈ વાછાણીની ઓફિસ પર રાખવામાં આવી હતી, જે...
મોરબી જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓ માટે મોરબી સિવિલ હોસ્પિટલ, નગરપાલિકા સામે, ગાંધી ચોક, મોરબી ખાતે મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા માટે તા.૦૨/૦૯/૨૦૨૨, શુક્રવારના રોજ સમય સવારે ૦૯.૩૦...
જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પડાયું
મોરબી જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી. પટેલ દ્વારા જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ...