આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં "વંદે ગુજરાત વિકાસ યાત્રા" નું આયોજન...
૫ થી ૧૯ જુલાઇ દરમિયાન વિકાસયાત્રા રથ ગામડે-ગામડે ફરી રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલ જન કલ્યાણના કાર્યોની ઝાંખી કરાવશે
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે એલ.ઈ.કોલેજના...
મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં માળિયા પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રાફિક શાખાના કર્મચારીઓને સાથે રાખીને લોકોને ટ્રાફિક અંગે માહિતગાર કરવામાં આવ્યા...