Saturday, August 2, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ કરવામાં આવશે

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જન્માષ્ટમી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૧૪-૮ રવિવાર થી શરૂ વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...

બિશ્નોઈ ગેંગ મોરબીમાં એક્ટિવ ? સિરામિક ઉદ્યોગકાર પાસેથી ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી !

મોરબીના એક ઉદ્યોગકાર પાસેથી બિશ્નોઈ ગેંગના નામે ૨૫ લાખ જેટલા રૂપિયાની ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો આવ્યો છે.ત્યારે સમગ્ર મોરબી મોરબીમાં ચકચાર મચી ગઇ...

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા દલડીગામની સીમમાં જુગાર રમતા ઇસમો ને પકડી પાડયા

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર પોલીસ દ્વારા બાતમીના આધારે વાંકાનેર તાલુકાના દલડીગામની સીમમાં એક ઓરડીમાં રેડ કરતા ત્યાં જુગાર રમતા (૧)રોહીતભાઇ મનસુખભાઇ વાઘેલા (૨)ગોરધનભાઇ કરશનભાઇ...

હળવદ : ભલગામડા ગામની પંચાયત ઓફિસની બાજુમાં જુગાર રમતા ઈસમો ઝડપાયા

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામમાં પંચાયતની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોય તેવી બાતમી હળવદ પોલીસને મળી હોય ત્યારે પોલીસ દ્વારા...

વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર તરીકે મામલતદાર ઉત્તમ વી. કાનાણીની નીમણુંક….

શનિવાર મોડી સાંજના રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકાને સુપરસીડ જાહેર કરી પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો સહિતની બોડીને રદ કરવામાં આવી હતી જેમાં...

કોરોના અપડેટ :- જિલ્લામાં કોરોનાના ૨૨ કેસ નોંધાયા.

જિલ્લામાં આજરોજ કોરોનાના 22 કેસ નોંધાયા. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 11 કેસ નોંધાયા અને શહેરી વિસ્તારમાં કોરોનાના 5 કેસ નોંધાયા. ટંકારા તાલુકામાં કોરોનાના...

મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારા ખાતે હર ઘર તિરંગાનું આયોજન

મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ, ટંકારા દ્વારા એમ.પી.દોશી વિદ્યાલય ખાતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત SVS કક્ષાના 'કલાઉત્સવ'ની ઉજવણી કરવામાં આવી. જેમાં ટંકારા તાલુકાની...

મોરબી : ઇંગ્લિશ દારૂના ગુનામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફ્લો સ્કવોડ.

આ અંગે મળતી માહિતી મુજબ પેરોલ ફલો સ્કવોડ ની ટીમ ને ખાનગી રહે બાકી મળી હોય કે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબિસન ના...

જિલ્લાના ટુ & ફોર વ્હીલર વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

અરજદારે www.parivahan.gov.in પર તા. ૧૫ થી ૨૦ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હીલર વાહનો માટે GJ36 AF સીરીઝ...

મોરબી : મતદારયાદી સુધારણા કાર્યક્રમ ઝુંબેશનું આયોજન

ઓગસ્ટ મહિનાની ૨૧, ૨૮ તથા સપ્ટેમ્બર મહિનાની ૪ અને ૧૧ તારીખોએ રવિવારના દિવસે ખાસ ઝુંબેશનું આયોજન મોબાઇલ મારફત NVSP પોર્ટલ પર ઘરે બેઠા પણ...

તાજા સમાચાર