Saturday, August 2, 2025
- Advertisement -spot_img

મોરબી

PACL INDIA LTD કંપનીમાં રોકાણકારોના ફસાયેલ નાણા બાબતે કંપનીના એજન્ટ દ્વારા કલેકટર ને રજૂઆત.

૨૦૧૪ માં સેબી દ્વારા રોક લગાવ્યા PACL INDIA કંપનીમાં ઘણા ગ્રાહકોના રૂપિયા ફસાય ગયેલ હોઈ જે હજી સુધી પાછા મળ્યા ના હોઈ તે બાબતે...

વાંકાનેર :- નવાપરા પુલ પરથી જંપલવી વૃદ્ધે જીવન ટુંકાવ્યું

વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતા જયંતીભાઇ અમરસીંહભાઇ ટુડીયા ઉ.65 નામના વૃદ્ધે અગમ્ય કારણોસર નવાપરા વિસ્તારમાં આવેલ મચ્છુ નદીના પુલ ઉપરથી પડતું મૂકી આપઘાત કરી...

ફડસર ગામેથી દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી એલસીબી.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ની ટીમને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા કાનાભાઈ શામળાભાઇ સોઢીયા રાહે...

બગથળા સી.આર.સી.ના કલા ઉત્સવમાં બિલિયા શાળાએ મેદાન માર્યું.

મોરબી તાલુકાના બગથળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત બગથળા સી.આર.સી મુકામે કલા ઉત્સવનું આયોજન કરેલ જેમાં જી.સી.ઈ. આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-રાજકોટ...

રફાળેશ્વર જીઆઇડીસી માં આવેલ ફેક્ટરીની ઓફિસ માંથી જુગાર રમતા સાત પકડાયા.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી તેમજ પેરોલ ફ્લો સ્કવોડ ને ખાનગી રાહે બાતમી મળી હોય કે રફાળેશ્વર ગામે આવેલ જીઆઇડીસી માં આવેલ...

કોરોના અપડેટ :- મોરબીમાં આજરોજ કોરોનાના ૧૩ કેસ નોંધાયા.

મોરબી જિલ્લામાં આજરોજ કોરોનાના ૧૩ કેસ નોંધાયા. મોરબી તાલુકાના શહેરી વિસ્તારમાં કોરોનાનો ૧ કેસ નોંધાયો, ત્યારે બીજી તરફ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૬...

મોરબી નગરપાલિકા દ્વારા વોલ પેઈન્ટીંગ થકી હર ઘર તિરંગાને રંગોથી સજાવી લોકોમાં જાગૃતિના રંગો ભરવાનું આયોજન

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું...

હળવદ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

ઇચ્છુક ઉમેદવારોએ ૧૦ ઓગસ્ટના આઈ.ટી.આઈ. હળવદ ખાતે ઉપસ્થિત રહેવું રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૦/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, સરા રોડ આઇ.ટી.આઇ. હળવદ ખાતે ઔધોગિક...

મોરબી જલારામ મંદિર ખાતે હીંમતલાલ ધનજીભાઈ રાઘુરા પરિવાર ના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૭૦ દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધી ના ૧૨ કેમ્પ માં કુલ ૩૮૫૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ...

મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશેઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે નિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછાર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં,...

તાજા સમાચાર