Friday, August 1, 2025
- Advertisement -spot_img

મોરબી

કોરોના અપડેટ :- જિલ્લામાં કોરોનાના ૧૩ કેસ નોંધાયા.

આજરોજ મોરબી જિલ્લામાં કોરોનાના કુલ 13 કેસ નોંધાયા છે. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ૩ કેસ નોંધાયા છે. જ્યારે બીજી તરફ મોરબી તાલુકાના શહેરી...

વાંકાનેર :- રહેણાક મકાન માંથી દારૂનો જથ્થો પકડી પાડતી વાંકાનેર પોલીસ

વાંકાનેર પોલીસ દ્વારા વાંકાનેર સિટી પોલીસ મથક વિસ્તાર માંથી અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસને મળેલ...

મોરબીમાં શ્રાવણીયો જુગાર જામ્યો : પીપળી રોડ પરથી જુગાર રમવાની સવલતો પુરી પાડતા એક ઈસમ સહિત પાંચ ઝડપાયા

શ્રાવણ માસમાં શ્રાવણીયો જુગાર મોરબી જિલ્લામાં ઠેરઠેર ધમધમી રહ્યો છે ત્યારે પોલીસે પણ જુગારધામો પર રેડ કરીને જુગારીઓની ઊંઘ હરામ કરી દીધી છે ત્યારે...

સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે નિઃશુલ્ક આર્યુવેદીક મેગા કેમ્પ યોજાશે

નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું, જનરલ...

મોરબી : મેડિકલ કોલેજ માટે સમીક્ષા બેઠક યોજાઇ

ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તમામ આયોજન કરવામાં આવે - રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી મેડિકલ કોલેજ માટેની સમીક્ષા બેઠકનું કલેક્ટર કચેરીના સભાખંડ...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું

તિરંગો લગાવવા લોકોમાં જાગૃતિ આવે તેવું આયોજન કરવા મંત્રીશ્રીએ સૂચન કર્યું રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં...

મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને લમ્પી વાયરસ અન્વયે બેઠક યોજાઇ

દરરોજ ૫ હજાર પશુઓને રસી આપી શકાય તે મુજબ પશુપાલન વિભાગ ટીમોની સ્ટ્રેટેજી બનાવે મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા (IAS)ના અધ્યક્ષસ્થાને પશુઓમાં ફેલાયેલા લમ્પી...

લમ્પીને રોકવા તંત્રએ રસિકરણને વેગવંતુ બનાવ્યું, પશુપાલન વિભાગની રસીના ૬૪૦૦ ડોઝ અર્પણ કરાયા.

જિલ્લામાં ધીમે ધીમે લમ્પીનો કહેર વધી રહ્યો છે. ત્યારે લમ્પીને રોકવા માટે તાલુકા પંચાયત દ્વારા ૬૪૦૦ રસીના ડોઝ પશુપાલન વિભાગને આપવામાં આવ્યા છે. દિવસે ને...

બ્રિજેશભાઈ મેરજાએ જુના ઘાંટીલા ગામે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી

મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં માળિયાના જુના ઘાંટીલા ગામે શક્તિ યુવા ગૃપ દ્વારા દૂધેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા માળીયાના જુના ઘાંટિલા ગામ...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે લોક સંવાદ યોજ્યો

મોરબી સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકાના જુદા જુદા કાઉન્સીલર્સ દ્વારા શહેરના ભૂગર્ભ ગટરના...

તાજા સમાચાર