ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે છેલ્લા ઘણા મહિનાઓથી અટકળો ચાલી રહી છે. કાગવડ ખાતે સમાજની ત્રણેય સંસ્થાઓના હોદ્દેદારોની બેઠક બોલાવવામાં આવી છે....
પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખ, મંત્રીઓ અને ટ્રસ્ટીઓની કાલે બુધવારે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે સવારે 09:30 કલાકે બંધબારણે બેઠક યોજાનાર છે.
આ બેઠકમાં યુવતીઓના મરજી...
ગુજરાત સરકાર દ્વારા અમલીકૃત માનવ કલ્યાણ યોજના માર્ચ-૨૦૨૨ થી ઓનલાઇન કરવામાં આવેલ છે, અને કચેરી દ્વારા અરજદારોને અરજીમાં જરૂરી પૂર્તતા માટે send bank કરેલ અરજીઓમાં અરજદારોને તેમાં...
આગામી તા. ૧૮ જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાતના વડોદરામાં ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમ આયોજન કરાયું છે.
પ્રસૂતિ પછીના પ્રથમ ૧,૦૦૦ દિવસ દરમિયાન પ્રસૂતા...
મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના સભ્યો દ્વારા લિટલ કિડ્ઝ પ્રિ-સ્કૂલ તથા ઉમા ટ્યુશન ક્લાસીસનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
મોરબી મહેન્દ્રનગર વિસ્તારમાં રાજકોટની...