અગ્રણી ઉદ્યોગપતિ ક્લીન પ્રોડક્ટ્સ વાળા અશોકભાઈ ખન્ના પરિવાર દ્વારા શ્રી કૃષ્ણજન્મોત્સવ નિમિતે મહાપ્રસાદ નુ આયોજન
મોરબી જલારામ મંદિર ખાતે આજે રાત્રે ૧૧ કલાકે કૃષ્ણજન્મોત્સવ નિમિતે...
મોરબી-માળીયાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના શ્રમ,રોજગાર, કૌશલ્ય,ગ્રામ ગૃહ નિર્માણ અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા જનહિત અને પ્રજા કલ્યાણના કામમાં માટે સતત,અવિરત,કાર્યરત રહી જનસંપર્ક દ્વારા...
મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ રાજપર ચોકડી નજીક રાજપૂત સમાજની વાડી ખાતે હાલમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં અવનવી નાની...
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ દ્વારા વાંકાનેર ટાઉનમાં આવેલ નવાપુરા પુલના છેડે રેઇડ કરવામાં આવી હતી. જ્યાં હાજરમાં જુગાર રમતા પત્તપ્રેમી
(૧)...
જૂના દેવળીયા ગામના વતની અને ભરતભાઈ, કાંતિભાઈ , અરુણભાઈ ના ભાઈ, હિમાંશુભાઈ હરિભાઈ ભોરણીયાના કાકા તેમજ હેલીબેન અને દેવભાઈના પિતા હર્ષદભાઈ જાદવજીભાઈ ભોરણીયા નું...
હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી
નાણાં વિભાગના વર્ષ ૨૦૧૭ના ઠરાવ અંતર્ગત આ...