Thursday, March 26, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહીલા સહિત ત્રણ ઝડપાયા

મોરબી: મોરબીમાં વીસીપરા ધોળેશ્વર રોડ ખડીયાપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહીલા સહિત ત્રણ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

વાંકાનેર-મોરબી ને.હા. રોડના સર્વીસ રોડ ઉપર બાઈક સાથે બાઇક અથડાતાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત 

મોરબી: વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે રોડના સર્વીસ રોડ ઉપર સુફીયાન ગેરેજ સામે મોટરસાયકલ સાથે મોટરસાયકલ અથડાતાં એક યાવાનનુ મોત થયું હતું જ્યારે એક...

મોરબીના ગ્રામ્ય પંથકમાં મતદાન મથકોની મુલાકાત લેતા જીલ્લા પોલીસ અધિક્ષક

મોરબી જીલ્લામાં ચૂંટણી પ્રક્રિયા અંગે વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સોમવારે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મોરબી માળીયા પંથકમાં...

PWD મતદારો માટે મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાયું

PWD તથા વરિષ્ઠ મતદારોને મતદાનની પ્રક્રિયામાં વધુને વધુ ભાગીદાર બનાવવા વિશેષ આયોજન હાલમાં મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ PWD નોડલ અધિકારી અને ઇન્ચાર્જ મોરબી જિલ્લા સમાજ...

મોરબી ખાતે સિનિયર સિટિઝન અને દિવ્યાંગ મતદારો માટે પોસ્ટલ બેલેટ સહિત અન્ય સુવિધાઓ ઉભી કરાઈ

કન્ટ્રોલ રૂમ, બ્રેઇલમાં વોટર ગાઈડ, વ્હીલચેર અને સાઈન લેંગ્વેજ સાથે મતદાન સુગમ બનશે વિધાનસભા સામાન્ય ચૂંટણી સમયે દિવ્યાંગ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે...

મોરબીમાં પૂલ દુર્ઘટનામાં જીવ ગુમાવેલ દિવંગતોની આત્માના શાંતિ અર્થે વિષ્ણુયાગ યજ્ઞ યોજાયો

મોરબી: ગત તારીખ 30 ના રોજ મોરબીમાં બનેલ ગોઝારી પુલ દુર્ઘટના મા ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આ તમામ દિવંગતોના આત્માના શાંતિ...

ટંકારામાં ખુનના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો

મોરબી: ટંકારા પોલીસ સ્ટેશનના ખુનના ગુનાનો છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક...

ટંકારા બેઠક પર ભાજપના ફોર્મમાં ભૂલ, ફોર્મ રદ કરવા લલીતભાઈ કગથરાએ ચૂંટણીપંચને રજૂઆત કરી

મોરબી: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તા.૧૪ નવેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી ત્યારે ટંકારા વિધાનસભા બેઠક પર સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ...

મોરબીમાં નિ:શુલ્ક ત્રી-દિવસીય યોગશિબિરનું આયોજન

મોરબી: યોગ કરવાથી સ્વાસ્થ્ય સારું થાય છે. યોગ કરવાથી મગજ શાંત રહે છે. તેમજ મન પ્રફુલ્લિત થાય છે. ત્યારે મોરબી જિલ્લામાં તા ૨૩થી ૨૫...

મોરબીના ચકમપર ગામે પાણીની કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મોત

મોરબી: મોરબી તાલુકાના ચકમપર ગામે પાણીની કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચકમપર ગામની સીમમાં રહેતા...

તાજા સમાચાર