Monday, March 23, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના મણી મંદીર પાસે દરગાહનુ ધાર્મિક દબાણ કરનાર મુંઝાવરની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી

મોરબી: મોરબીના મણી મંદીર પાસે ગેરકાયદેસર રીતે મસ્જીદનુ ધાર્મિક દબાણ કરવામાં આવ્યું હતું જેને હટાવવાની હેરીટેઝ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં...

હળવદ: નવરાત્રીમાં ગાળો બોલવાની ના પાડતાં તેનો ખાર રાખી રણમલપુર ગામના ઉપસરપંચ પર છ-સાત શખ્સોએ હુમલો કર્યો 

મોરબી: મોરબી જીલ્લામાં દીવસ રાત ઘરફોડ, ચોરી, ખુન, મારામારીના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે મારામારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે હળવદ તાલુકાના...

હળવદની સરા ચોકડીએ થયેલ બે જુથ્થો વચ્ચે ફાયરિંગમાં સાત શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: હળવદની સરા ચોકડી પાસે આવેલ શાર્ક માર્કેટની સામે અટલબિહારી બાજપાયના ગેટ આગળ આવેલ ફુટપાટ ઉપર જાહેરમાં ફટાકડાના સ્ટોલ નાખવા બાબતે બે જુથ્થો વચ્ચે...

પત્નીના છુટાછેડા બાબતે રૂપિયા માગી ગાળો બોલનાર શખ્સને ગાળો બોલવાની ના પાડતા આધેડને માર માર્યો

મોરબી: મોરબી -૨, એલ.ઈ.કોલેજ.બોયઝ હોસ્ટેલના ગેટ નજીક તમારી પત્નીને છુટાછેડા માટે તમારે પૈસા આપવા પડશે તેમ કહી આધેડને ગાળો આપી આધેડે ગાળો બોલવાની ના...

હળવદમાં બાઈકની ચાવી બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી શખ્સે યુવક પર છરી વડે હુમલો કર્યો

મોરબી: હળવદ ભવાનીનગરઢોરે રેલ્વે ફાટક પાસે રહેલ ભુદેવ પાનની દુકાને ફોન કરી બોલાવી આગાઉ બાઈકની ચાવી બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી શખ્સે યુવક ઉપર...

મોરબી: મુસ્કાન વેલ્ફર સોસાયટી દ્વારા અંધ આશ્રમમાં હોઝિયરી કાપડનું વિતરણ કરાયું

મોરબી: ગઈકાલના રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અંધ આશ્રમમાં હોઝિયરી કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કવિતા મોદાણી, રંજના સારડા, રેખા મોર,...

ટંકારામાં હઝરત મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની ખુશીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું 

મોરબી: ટંકારા ગામે હઝરત મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની ખુશીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતુંહિન્દુ મુસ્લીના ખુશીના...

મોરબી જિલ્લામાં આવતી નર્મદા કેનાલની ત્રણે બ્રાંચમાંથી ખરીફ પાક માટે ખેડૂતોને પાણી આપવા CMને રજુઆત કરાઇ

મોરબી: ચાલુ વર્ષે મોરબી જીલ્લામાં અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિથી પાક નિષ્ફળ ગયેલો છે. તે જગ્યા એ નવો પાક વાવવાનો છે. તો અમુક જગ્યાએ જે પાક...

કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે

મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશેઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું નિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછાર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો,...

લાલપર ખાતે રામજી મંદિરના લાભાર્થે તા.15ને શનિવારે રામામંડળનુ ભવ્ય આયોજન 

મોરબી: મોરબીના લાલપર ખાતે વિશાલદીપ સોસાયટી દ્વારા રામજી મંદિરના લાભાર્થે આવનાર તા.૧૫ ઓક્ટોબર ને શનિવારના રોજ વિશાલદીપ ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૯:૦૦ કલાકે ઘુનડા સજનપર...

તાજા સમાચાર