Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

વજેપર વિસ્તારમાં જુગાર રમતી ક્લબ ઝડપાઈ. ૧.૩૮ લાખનો મુદ્દામાલ ઝડપાયો

મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં આવતા વિસિપરા વિસ્તારમાંથી જુગાર રમતી રમાડતી ક્લબને પકડી પાડવામાં આવી છે. ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ...

ટાઇલ્સના વેપારી દ્વારા કમિશનના પૈસા માગતા ભાગીદારે છરીના ઘા ઝીંક્યા

મોરબી માં સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રેડિંગ ના વેપારી દ્વારા ભાગીદાર પાસે કમિશનના પૈસાની ઉઘરાણી કરતા ભાગીદારે ફરિયાદીને છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની...

સિરામિક ઉદ્યોગકાર સાથે ૧.૨૪ કરોડની છેતરપિંડી, ફરિયાદ નોંધાઈ

ધીરજલાલ નારણભાઇ કાસુન્દ્રા નામના મોરબીના ઉદ્યોગકારોની કંપની સાથે આર્સે ૧.૨૪ કરોડની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ છે. ત્યારે આ અંગે મળતી...

મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષકની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક માટે પસંદગી

મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળામાં આ.શિ. તરીકે ફરજ બજાવતા વિજયભાઈ દલસાણીયાની રાજ્ય પારિતોષિક 2022 માટે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતાં મોરબી જિલ્લાના ગૌરવમાં અભિવૃદ્ધિ...

ક્યુટોન ગ્રુપના અનેક સ્થળ પર ચાલી રહેલા આઈટીના દરોડા પૂર્ણ !

મોરબી સહીત દેશના અલગ અલગ 25 સ્થળ પર છેલ્લા ત્રણ દિવસથી ચાલી ક્યુટોન ગ્રુપના પ્રમોટર જગદીશ દાલસાણીયા, મનોજ અગ્રવાલ, રાજીવ અદાલખ, સુનિલ મંગનુંલિયા સહિતના...

મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે તિરંગા યાત્રા યોજાઈ

સમગ્ર ભારતમાં આઝાદી કા અમૃત મહોત્સવ ની હોંશભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉમા ટાઉનશીપ ખાતે પણ તિરંગા યાત્રા યોજી ઉજવણી કરાઇ હતી...

માળિયા મિયાણા પોલીસ દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર ત્રિરંગા અભ્યાનનું એલાન કર્યું હતું ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાના માળીયા તાલુકા...

મોરબી :- રહેણાક મકાનના ઓટા પર જાહેરમાં જુગાર રમતા પકડાયા

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રણછોડનગર વિસ્તારમાં આવેલ રામપાન વાળી સેરીમાં રહેણાક મકાનના ઓટા પર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મોરબી સિટી બી...

મોરબી : રણછોડનગરમાં જુગાર રમતા પાંચ મહિલાઓ સહિત સાત પકડાયા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રણછોડનગરમાં રામ પાન વાળી શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા (૧)પંકજભાઇ ઉર્ફે...

હર ઘર તિરંગા અંગે જાહેર જનતાને અપીલ કરતા ઑરેવા ગૃપના ઓનર જયસુખભાઈ પટેલ

ચાલો સાથે મળીને હર ઘર પર તિરંગો લહેરાવી આઝાદી કા અમૃત મહોત્સવને સાર્થક બનાવીએ - જયસુખભાઈ પટેલ રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા તમામ નાગરિકોને...

તાજા સમાચાર