ભાજપ શાસિત મોરબી નગરપાલિકામાં બહુમતીના જોરે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. તેમજ નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે પાલિકા ના આવા...
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના મંત્રી કેશુભાઈ દેત્રોજા,અને દાતા સભ્ય બીરેન્દ્રસિંહ રાઠોડનાં જન્મ દિવસે પર્યાવરણ ની જાગૃતિનો સમાજમાં એક ઉમદા સંદેશા માટે વૃક્ષા...
વજેપરવાડી-શક્ત શનાળા અને રાજપર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નમૂનેદાર આયોજન
શાળા પ્રવેશોત્સવ દરમ્યાન પર્યાવરણની જાળવણી માટે વૃક્ષા રોપણ પણ કરાયું
મોરબી જિલ્લામાં સમગ્ર...
હાલ ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં માળીયા તાલુકાના વર્ષામેડી, વવાણીયા તેમજ મોટા દહિંસરામાં ગાંધીનગર...