Wednesday, October 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી સેનેટરી ડિવિઝન પ્રમુખ, સીરામીક પૂર્વ પ્રમુખો તથા ધારાસભ્યએ શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા સાથે રૂબરૂ મુલાકાત કરી 

મોરબી: મોરબી શહેર સિરામિક ઉદ્યોગ નગરી તરીકે પ્રખ્યાત છે અને સિરામિક ઉદ્યોગને લગતા કેટલાક પ્રશ્નોને લઈને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સેનેટરીવેર ડિવિઝન પ્રમુખ અજયભાઈ મારવાણીયા,...

“લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો”

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ અને ડો. અજાણાના માર્ગદર્શન હેઠળ ટીબીના પેશન્ટ ને પોષણ કીટનું વિતરણ કરવામાં...

ટંકારામાં NDPS તથા શરીર સંબંધી ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે વડોદરા જેલ હવાલે કરાયો

એન.ડી.પી.એસ/શરીર સબંધી ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા જેલ હવાલે ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ તથા શરીર સબંધી...

મોરબીના રફાળેશ્વર ફાટક પાસે ટ્રેન અકસ્માતમાં યુવકનું મોત 

મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ફાટક પાસે ટ્રેન અકસ્માતમાં માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા વિક્રમભાઈ દુર્લભજીભાઈ શંખેસરીયા રહે. મોરબીવાળા ૨૫ વર્ષીય યુવાનનું મોત...

હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર પગપાળા જતા આધેડ અને તેના ભાઈને ટ્રકે હડફેટે લેતા એકનું મોત

હળવદ તાલુકાના સુખપર ગામે રામદેવ હોટલથી આગળ હળવદ ધ્રાંગધ્રા હાઈવે રોડ ઉપર પગપાળા ચાલીને જતાં આધેડ તથા તેના મોટાભાઇને ટ્રકે હડફેટે લેતા આધેડને સામાન્ય...

વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર ત્રણ ઈસમોને ઝડપી પાડતી હળવદ પોલીસ

વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ઇસમો વિરુધ્ધ મની લેન્ડર્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી ત્રણ ઇસમોને હળવદ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. ફરીયાદી ભોગબનારે હળવદ...

મોરબીમાંથી ખોવાયેલ મોબાઈલ તથા ચોરી થયેલ ચેઈન શોધી કાઢી અરજદારોને પરત આપતી સિટી એ ડીવીઝન પોલીસ

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી મોરબીમાથી રૂ. ૪,૫૪, ૯૦૮/- ની કિમતના કુલ-૨૩ ખોવાયેલ મોબાઈલો તેમજ ચીલઝડપમા ચોરી થયેલ સોનાનો ચેઇન...

ભાવનગરમાં છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો ઈસમ મોરબીથી ઝડપાયો

ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત/છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી મોરબી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો...

મોરબીના લખધીરવાસ ચોકમાં તારીખ 27 સપ્ટે. થી 02 ઓક્ટો. સુધી દુર્ગાપુજા મહોત્સવનું ભવ્ય આયોજન

મોરબીના લખધીરવાસ ચોકમાં તા. ૨૭ સપ્ટેમ્બર થી તા. ૦૨ ઓક્ટોબર સુધી શ્રી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા દુર્ગાપુજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમકે...

લઘુ ઉદ્યોગ ભારતી – મોરબી જિલ્લા દ્વારા ટંકારા તાલુકા ઇકાઈની ઘોષણા કરાઈ

સૂક્ષ્મ, નાના અને મધ્યમવર્ગના ઉદ્યોગો માટે કાર્ય કરતા ભારતના સૌથી મોટા ઉદ્યોગ સંગઠન લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આજે ટંકારા તાલુકા ઇકાઇની ઘોષણા કરવામાં આવી...

તાજા સમાચાર