Monday, August 25, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના રાજપર ગામે સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપવા આજે સાંજે માં-બાપને ભૂલશો નહીં કાર્યક્રમ યોજાશે 

મોરબીના રાજપર ગામે સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપવા આજે સાંજે માં-બાપને ભૂલશો નહીં કાર્યક્રમનું આયોજન મોરબીના રાજપર ગામના નિવાસી વસંતભાઈ નારાયણભાઈ એરણીયા તે નવનીતભાઈના પિતા, જાદવજીભાઈ તથા...

મોરબી જિલ્લામાં 160 જેટલા અધિકારીઓને ગામડાઓમાં વૃક્ષારોપણની જવાબદારીઓ સોપાઇ

મોરબી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ આયોજનબધ્ધ રીતે વૃક્ષારોપણ અને સામાજિક વનીકરણ થાય અને વૃક્ષોની જાળવણી થાય તે માટે જિલ્લાના ૧૬૦ જેટલા અધિકારીઓને વિવિધ ગામોની જવાબદારીઓ...

મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા બાલવાટિકામાં ભુલકાઓને સ્ટડી ટેબલ અને ખુરશીઓ વિતરણ કરાઈ

ભુલકાઓના ચહેરા પણ આ ઉપહાર મેળવી તાજા ફુલોની જેમ ખીલી ઉઠ્યા. કોઈ બાળકો જમીન પર બેસી પોતાના લેશન કરી રહ્યા હોય, વાંચી રહ્યા હોય અને...

માળીયાના માણાબા ગામે તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત 

માળીયા મીંયાણા તાલુકાના માણાબા ગામના પાદરમાં આવેલ તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ માળિયા તાલુકાના...

મોરબીના રવાપર રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબીના રવાપર રોડ પર આવેલ ૮- વસંત પ્લોટ મકાન સામેથી વૃદ્ધનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ...

વાંકાનેરના વિરપર ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ; 1.31 લાખનો મુદ્દામાલ જપ્ત

વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં વાડીના શેઢે ચાલતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર રેઇડ કરી દેશી દારૂ લી. ૨૭૫ કિ.રૂ.૫૫,૦૦૦/- તથા દેશી દારૂ બનાવવાનો આથો...

આમ આદમી પાર્ટીની જાગરૂતતાથી સિવિલ હોસ્પિટલનું તંત્ર થયું દોડતું

ગઈકાલે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાને સિવિલ હોસ્પિટલમાંથી અમુક દર્દીઓના સગાઓ દ્વારા ફરિયાદો કરવામાં આવેલ હતી. જેવી કે પ્રસૂતિ બાદ મહિલાઓને ચલાવીને...

મોરબીના ઉમીયાનગરમા જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબીના ઉમીયાનગરમા હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફને સંયુક્તમા...

લખધીરગઢ ખાતે પ્રાથમિક શાળાની બાળાઓને સેલ્ફ ડિફેન્સ અંગે તાલીમ અપાઈ

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત લખધીરગઢ પ્રાથમિક શાળામાં સેલ્ફ ડિફેન્સ અંગે વિશેષ તાલીમનું આયોજન કરવામાં...

મોરબીના બિલિયાા ગામે ભટ્ટ પરિવારના સુરાપુરાધામ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું

મોરબી તાલુકાના બીલીયા ગામ પાસે ભટ્ટ પરિવાર દ્વારા સુરાપુરા ધામ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં બીલીયા ગામની પ્રાથમિક શાળાના...

તાજા સમાચાર