Wednesday, December 17, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગની સુવિધા કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

એકી તારીખે રોડની ડાબી બાજુએ અને બેકી તારીખે રોડની જમણી બાજુએ પાર્કિંગ કરવાનું રહેશે; ૧૫ નવેમ્બર સુધી જાહેરનામું અમલી મોરબીની સુધારા વાળી શેરી સરદાર રોડ...

મોરબી અને હળવદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઇ

ચાલો સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી બનીએ ગામ શહેરની સાથે આપણું મન પણ સ્વચ્છ કરીએ ચાલો યોગ કરીએ મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત...

મોરબી જિલ્લા વહિવટીતંત્રનું સંવેદનશીલ પગલું; લોકહિતાર્થે દર અઠવાડીએ જિલ્લાકક્ષાના અધિકારીઓ ગામડાઓની મુલાકાત લેશે

અગાઉ અધિકારીઓની મુલાકાતમાં મળેલા પ્રશ્નોમાંથી ૧૫૦નો હકારાત્મક નિકાલ : અન્ય પર કાર્યવાહી પ્રગતિ હેઠળ આજે ઉચ્ચ અધિકારીઓ મોરબી જિલ્લાના ૯ ગામડાઓની મુલાકાત લઈ લોકોને મળતી...

ભાજપ આગેવાનોની સામે મોરબી સરકારી તંત્રની ઓકાત બે કોડીની !

મોરબી:હિન્દૂનો કોઈ તહેવાર હોઈ અને સરકારી તંત્ર કે ડાભુરીયાઓ દ્વારા ખલેલ નો પોંહચાડે કે પછી રોળા નો નાંખે તો જ નવાઈ કેહવાય.  હિન્દૂ મુસ્લિમના કોઈ...

મોરબીના મહેન્દ્રનગર ITI નજીક સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે બે ઝડપાયાં

મોરબી: મોરબીના મહેન્દ્રનગર આઇટીઆઇ પાસેથી સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે બે ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સિટી બી...

મોરબી પાલિકા દ્વારા પાન મસાલામાં વપરાતું પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 250 કિલો જથ્થો જપ્ત કર્યો

મોરબી: પાલીકા દ્વારા મોરબી શહેરમાં દુકાનોમા પાન મસાલામા વપરાતું પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ૨૫૦ કિલો જથ્થો જપ્ત કરી દુકાનદારોને રૂ. ૫૦૦૦ નો દંડ ફટકાર્યો હતો. દેશ તેમજ...

મોરબી ખાતે નેત્રમણી – નેત્રયજ્ઞ નિ:શુલ્ક કેમ્પ યોજાયો 

મોરબી: મોરબી ખાતે સ્વર્ગસ્થ દામજીભાઈ અવચારભાઈ હડિયલ ના સ્મરણાર્થે મફત નેત્રમણી કેમ્પ યોજાયો.  શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ અને હરિહર અન્નક્ષેત્ર મોરબી દ્વારા કંડલા...

મોરબીમા સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ઉદ્યમિતા પ્રોત્સાહન સંમેલન યોજાયું 

મોરબી: સ્વાવલંબી ભારત અભિયાનએ વિદ્યાર્થી અને યુવાનોને ઉદ્યમિતા સ્વરોજગાર પ્રત્યે જાગૃત કરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન છે. આ અભિયાન અંતર્ગત મોરબીની એલ.ઈ. પોલીટેકનિક કોલેજ ખાતે "ઉદ્યમીતા...

મોરબી: PGVCL દ્વારા વીજ કનેકશન ન આપતા નાગરિકોએ કલેકટરને આવેદન પાઠવ્યું 

મોરબી: મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો દ્વારા વીજ કનેકશન માટે અરજી કરેલ હોવા છતાં પીજીવીસીએલ દ્વારા કનેક્શન ન આપવામાં આવતા નાગરીકો દ્વારા...

રસિયો રૂપાળો લાઈટ બીલ ભરતો નથી; મોરબીમાં છવાઈ જશે અંધારપટ

મોરબીમાં પાલીકાના પાપે નવરાત્રીમાં અંધરાપટ છવાશે તો પાલીકાએ પ્રજાના ઉઘરેવલ વેરાનું શું કર્યું ? મોરબીવાસી માટે ટ્રાફિક, ગંધાતી ગટરો, બેફામ રખડતા પશુઓ, તૂટેલા રસ્તાની ભવ્ય...

તાજા સમાચાર