Tuesday, May 20, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી તથા ટંકારામાં પ્રોહીબિશનન ગુનામાં 18 વર્ષથી નાસતો ફરતો ઈસમ રાજસ્થાનથી ઝડપાયો

મોરબી: મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન તથા ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનના પાલી જિલ્લાના રોહટ ખાતેથી મોરબી...

ટંકારા: જબલપુર ગામ નજીક અકસ્માત,એક નું મોત

ટંકારા: ગત રાત્રે ટંકારા તાલુકાના જબલપુર ગામ નજીક સરકારી કાર ડિવાઈડર ટપી થાંભલા સાથે અથડાયા બાદ બાઈક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો જેમાં એક વ્યકિતનું...

વાંકાનેર મીરૂમીયા બાવા દરગાહની મુલાકાત લઈ મીર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં પરષોત્તમ રૂપાલા

પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પીરઝાદા પરિવારને સાંત્વના આપી. વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક...

મોરબીમાં પ્રાકૃતિક ખેતી શિબિર યોજાશે

આપણે સૌ જાણીએ છીએ કે હાલની પરિસ્થિતિમાં ઝેરી અનાજ, શાકભાજી, ફળ આદિ ખાવાથી ગુજરાતના લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઇ રહેલ છે. આ બાબતને...

યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ માં બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી

મોરબી : ઈમરજન્સી એટલે યુવા શક્તિ જાણીતુ યુવા શક્તિ ગ્રુપ મોરબી ના દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબી ની દરેક જરૂરિયાત સમયે ખડેપગે...

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની 25 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના સામા કાંઠે અરીહંત નગરમાં રૂષીકેશ વિદ્યાલયની બાજુમાંથી ઈંગ્લીશ દારૂની ૨૫ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

હળવદના સાપકડા ગામે બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં સામસામે ફરીયાદ નોંધાઈ

હળવદ: હળવદ તાલુકાના સાપકડા ગામે ડુંગર સિમમા બકરા ચરાવવા બાબતે બબાલ થતા સામે એક બીજા પર કુવાડી,લાકડી તેમજ પથ્થર વડે મારમારી કરી હતી. ત્રણ...

માળિયાના વેણાસર ગામેથી બાઈકની ચોરીની ફરીયાદ નોંધાઈ

માળિયા (મી): માળિયા તાલુકાના વેણાસર ગામે ફરીયાદીના વંડા પાસે બહાર પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની માળિયા...

મોરબીમાં સીલીકોસીસ રોગથી થયેલ મૃત્ય અંગે કલેક્ટરના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

સમાચાર પત્રમાં પ્રસિધ્ધ થયેલા સીલીકોસીસના નામ રોગથી મરણ પામેલ કુલ ૩ વ્યકિત અંગે પ્રસિધ્ધ થયેલ અહેવાલ અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં આજરોજ જરૂરી બેઠક આયોજન કરવામાં...

આદર્શ આચાર સંહિતાની અમલવારી શરૂ: બેનરો હટાવાયા

લોકસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ આજે શનિવાર બપોરે ૩ વાગ્યા થી આદર્શ આચારસંહિતા અમલમાં આવી ચૂકી છે. જેને લઈ મોરબી જિલ્લા વહીવટી તંત્ર...

તાજા સમાચાર