Tuesday, May 20, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ટંકારાના હડમતિયા ગામે “શ્રી કન્યા તાલુકા શાળા” માં માર્ગ અને ટ્રાફિક સમસ્યા સલામતી અંગે ટ્રેનિંગ અપાઇ

ભારતમાં દર કલાકે ૧૫ લોકોનાં તથા દરરોજ ૨૦ બાળકોનાં મૃત્યુ અકસ્માતને કારણે થાય છે. અકસ્માતને કારણે વિકલાંગતાનો ભોગ બનનાર લોકોનો આંકડો વાર્ષિક પાંચ લાખ...

કલેક્ટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ

વિકાસકાર્યોને લગતા વિવિધ મુદ્દે ધારાસભ્યઓએ રજૂઆત કરી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા આયોજન ઘડી કાઢવા સુચનો કર્યા મોરબી: આજરોજ તા.૧૫-૦૩-૨૦૨૪ ના રોજ જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને...

મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા OPS માટે ડીઝીટલ આંદોલન

ગાંધીનગર ખાતે યોજાયેલ મહા પંચાયતમાં સરકારે ખાત્રી આપ્યા બાદ પણ OPS નો ઠરાવ ન થતા કર્મચારીઓ ડીઝીટલ આંદોલનના માર્ગે મોરબી: જેટલા કાર્યક્રમો આઝાદીની લડતમાં સ્વાતંત્ર...

માળીયા:ખાણ ખનીજના નામે ઉધારણા કરનાર સામે ગુન્હો નોંધાયો

માળીયા (મી): માળિયા હાઈવે પર વિજલેન્શ અધિકારી તરીકે ઓળખ આપી હતી અધિકારીની ટ્રક ચાલકને ઓળખ આપી પૈસાની ઉધરાણી કરનાર શખ્સ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ...

મોરબીના મકનસર ગામે પિતા-પુત્ર પર ચાર શખ્સોનો ધારીયા વડે હુમલો

મોરબી: મોરબીના મકનસર ગામે ખરાબાની જમીન ખેડવા બાબતે પિતા-પુત્રી ઉપર ચાર શખ્સોએ લોખંડના ધારીયા, પાઈપ અને લાકડી વડે હુમલો કરી માર માર્યા હોવાની મોરબી...

મોરબીના બંધુનગર ગામે રોડ પર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવારનું મોત

મોરબી: મોરબીના બંધુનગર તુલસી પેટ્રોલપંપ સામે રોડ પર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ...

મોરબીમાં ટેક્ષીનુ ભાડા બાબતનો ખાર રાખી યુવકને બે શખ્સોએ જાનથી મારી નાખવાની આપી ધમકી

મોરબી: મોરબીમાં ટેક્ષીના ધંધામાં ભાડુ નહીં આપવા બાબતે ખાર રાખી બે શખ્સોએ યુવકને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી યુવકનાં ઘરે જઈ તેની...

મોરબી અવની ચોકડી પાસે અન – અધીકૃત ઓટલા તથા પતરા હટાવવા અંગે ચિફ ઓફિસરને રજૂઆત

મોરબી: મોરબી નગરપાલીકા વિસ્તારના વોર્ડ નં.૧૦ માં આવેલ અવની ચોકડી પાસે ચોકડી આસપાસના વિસ્તારમાં દુકાનદારોએ રસ્તા ઉપર દબાણ કરી ગેરકાયદેસર રીતે ૨ ફુટના ઓટલા...

વાંકાનેર તથા હળવદ મુકામે નવ નિર્મિત બસ સ્ટેશનના લોકાર્પણનો સમારોહ યોજાશે

મોરબી: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, રાજકોટ વિભાગના તાબા હેઠળ મોરબી જિલ્લાના વાંકાનેર તથા હળવદ મુકામે નવનિર્મિત બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ તા.૧૫-૦૩-૨૦૨૪, શુક્રવાર...

મોરબીના ઉટબેટ (શામપર) ગામે મૃત્યુ પામેલ ઊંટનુ વળતર ચુકવવા કોંગ્રેસ પ્રમુખે કરી રજુઆત

મોરબી: મોરબી તાલુકાના ઉટબેટ (શામપર) ગામે ખોરાકના કારણે મૃત્યુ પામેલા ઊંટનુ વળતર ચુકવવા બાબતે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રીને કરી રજુઆત. ઉલ્લેખનીય...

તાજા સમાચાર