Monday, May 19, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં ડો હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા વાર્ષિકોત્સવ યોજાશે

મોરબી: ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા ચાલતા વિવિધ સેવા કેન્દ્રો (શિક્ષણ, સંસ્કાર, સામાજિક, સ્વાસ્થ્ય, સ્વાવલંબધન કેન્દ્રો)નો સંયુકત વાર્ષિકોત્સવ કાર્યક્રમનુ આયોજન ૧૭ માર્ચના રોજ...

મોરબીમાં ફરી એક પાટીદાર સમાજનાં ઘડિયા લગ્ન યોજાયા

પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને વધુ એક સફળતા મળી માળીયા તાલુકાના સુલતાનપુર ગામના નિવાસી, બાબુભાઇ પોપટભાઈ વિડજાની ચિ.સુપુત્રી હેતલબેનના લગ્ન જુના...

દેશમાં લાગુ થયો CAA કાયદો: મોરબીના 900થી વધું શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકતા

મોરબી: ગઈ કાલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં નાગરિકતા સંબોધન કાયદો લાગુ દિધો છે મોરબીમા વસવાટ કરતા અંદાજે 900 થી વધુ જેટલા પાકિસ્તાની...

ટંકારાના ટોળ કોઠારીયા રોડ પર ઈકો કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત

ટંકારા: ટંકારા તાલુકાના ટોળ અને કોઠારીયા ગામે ઈકો કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનશીબે કોઈ જાનહાનિ થઇ નથી. મળતી માહિતી મુજબ ગત તા....

માળિયા (મી) ગામે મહિલાએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી

માળિયા (મી): માળિયા (મી) ગામે માવતરના ઘરે કોઈ પણ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ મુમતાઝ બેન અસલમ ભાઇ મોવર ઉ.વ.૩૧...

ચરાડવા ગામ એજ રાજલધામ મંદિરે માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

સાપર તારા બેસણા ચરાડવા તુંજ ધામઉદા ચારણ નાં ઘરે અવતર્યા માં રાજબાઈ ધર્યું નામત્રણ સાદે દોડતાં આવે તેવા જાજરમાન જગદંબા એટલે માં રાજબાઈ તેમનો...

મોરબીના માનસર ગામે સફેદ તલ ખાવાથી સાત વર્ષના બાળકનું મોત

મોરબી: મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં વાડીએ સફેદ તલ ખાવાથી સાત વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ કુલદીપ મહેશભાઇ ભાભર ઉ.વ.૦૭ રહે....

મોરબી તાલુકા પોલીસે ત્રણ રેઇડ પાડી જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડયા 

મોરબી: મોરબી તાલુકા પોલીસે પીપળી ગામે, ટીંબડી ગામે તથા સાપર ગામની સીમમાં રેઇડ કરી અલગ અલગ ગામે તીનપત્તીનો જુગાર રમતા કુલ છ ઈસમોને મોરબી...

મોરબીના ત્રાજપર ગામે જુગાર રમતા ચાર મહિલા સહિત આઠ ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબીના ત્રાજપર ગામે ખોડિયાર માતાજીના મંદિરની પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત આઠ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા...

મોરબી ખાતે આઠમાં સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવ યોજાયો, ગરીબ પરિવારની 22 કન્યાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં આજીવન દાતા તરીકે જોડાવા લોકોને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ અપીલ કરી શકત સનાળા ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે ૨૨ કન્યાઓના લગ્નોત્સવ યોજાયો વાત્સલ...

તાજા સમાચાર