Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના ટીંબડી ગામ સુધી પીવાનું પાણી ન પહોંચતા કલેકટરને રજૂઆત

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામ અને શ્રીહરી સોસાયટીમાં પીવાનું પાણી ન પહોંચતું હોવાથી ગ્રામ પંચાયત દ્વારા પાણીની તકલીફ દૂર કરવા કલેકટરને લેખિત રજૂઆત કરી...

આવતીકાલ બુધવારે મોરબી શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે 

મોરબી: આવતી કાલ તારીખ ૨૪-૦૭-૨૦૨૪ ને બુધવારનાં રોજ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી ન્યુ બસસ્ટેન્ડ ફીડર, લાતી પ્લોટ ફીડર અને...

ટંકારા – અમરાપર રોડ પર અક્સ્માત: એક વ્યક્તિનું મોત

મળતી માહિતી મુજબ ટંકારા - અમરાપર રોડ પર ગાય સાથે બાઈક અથડાતાં પર પ્રાંતિય મજુરનુ મોત  આજે સવારે નવ વાગ્યાની આસપાસ આ રોડ પરથી બાઈક...

હળવદ – મોરબી રોડ ઉપર એસટી બસ બાઈક સાથે અથડાતા યુવકનું મોત 

હળવદ: હળવદ - મોરબી હાઈવે રોડ ઉપર માનસર ગામ નજીક રોડ ઉપર એસટી બસ બાઈક સાથે અથડાતા બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું હતું. આ...

મોરબી વાવડી ચોકડી પાસેથી ચોરાયેલ બાઈક સાથે ચોર ઝડપાયો 

મોરબી: મોરબીની વાવડી ચોકડી નજીકથી ચોરીના મોટરસાયકલ સાથે ચોરને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હ્યુમન...

મોરબીમાં કપિરાજા દેખાતા સર્જાયું કુતૂહલ 

મોરબી: મોરબીના મહેન્દ્રપરા સ્ટેશન રોડ પર જડેશ્વર મંદિર સામે એક વાંદરો ચડી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. મોરબી શહેરની આસપાસમાં કોઈ વન્યપ્રાણી ન હોય ત્યારે...

મોરબીના કેટલાક વિસ્તારમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: મોરબીના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં આવતીકાલે તા. ૨૩-૦૭-૨૦૨૪ ને મંગળવારના રોજ વીજ પુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રહેશે. જેમાં અમતૃ...

ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માર્ગદર્શિકા જાહેર કરાઈ 

મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે, બિયારણ, ખાતર...

તાલુકા કક્ષાએ યુવા ઉત્સવમાં ભાગ લેવા માટે 31 જુલાઈ સુધી અરજી કરી શકાશે

કલા સાધકો માટે ત્રણ વિભાગમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે રમત ગમત યુવાઅને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા...

મોરબી જીલ્લામાંથી શિક્ષક વિજયભાઈ દલસાણીયાને ‘સાંદિપની ગુરુ ગૌરવ’ એવોર્ડ એનાયત 

મોરબી: દર વર્ષે સાંદીપનિ વિદ્યા નિકેતન પોરબંદર દ્વારા રાજ્યના દરેક જિલ્લામાંથી એક શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરી તેમને 'સાંદીપનિ ગુરુ ગૌરવ' એવોર્ડ' આપી સન્માનિત કરવામાં...

તાજા સમાચાર