Monday, June 30, 2025
- Advertisement -spot_img

ગુજરાત

વાંકાનેર વિસ્તારમાં ચોરોના ધામા, પોલીસની ધાક ઓસરી: ગોકુલનગરમાં મકાનને નિશાન બનાવી રૂ.1.80 લાખની ચોરી

પત્નીની ડિલવરી માટે રાજકોટ હોસ્પિટલે ગયેલ પરિવારના બંધ મકાનને નિશાન બનાવતાં તસ્કરો, રોકડ રકમ સહિતની ચોરી વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દિનપ્રતિદિન ચોરીના બનાવો સતત...

મોરબી: અવની ચોકડી સોસા.ના રહીશો દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા રજુઆત કરાઈ

મોરબી: મોરબી અવની ચોકડીની આજુબાજુની સોસાયટીના રહીશોને અનિધકૃત ઓટલા તથા છાપરાના કારણે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડતો હોવાથી અવની ચોકડી પાસે સોસાયટીના રહીશો...

મોરબી જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ 1354  દીકરીઓને રૂ. 162.22 લાખથી વધુ આર્થિક સહાય ચૂકવાઈ

વંચિતોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વસતા તમામ વર્ગોનાં સર્વાંગી વિકાસ માટેની સામાજિક, આર્થિક, શૈક્ષણિક...

નવી આશા: ગાંધીનગર ખાતે મોરબી સિરામિક એસો. દ્વારા ગુજરાત ગેસના MD સાથે બેઠક યોજી 

મોરબી: આજે ગાંધીનગર ખાતે ગુજરાત ગેસના MD મીલીંન તોરવણે સાથે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ તથા પૂર્વ પ્રમુખ તેમજ પોલીપેકના પૂર્વ પ્રમુખ દ્વારા હાલમા આંતરરાષ્ટ્રીય...

મોરબી જિલ્લાના 34,400 ઘરોની છત પર થશે વીજ ઉત્પાદન

ઓછી અને મધ્યમ આવક ધરાવતા વ્યક્તિઓને રૂફટોપ સોલાર પ્રોગ્રામ હેઠળ આવરી તેમના વીજળી બિલને શૂન્ય કરવાનો સરકારનો ઉત્તમ પ્રયાસ સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવા મળશે...

ટંકારા તાલુકાના હડમતિયા ગામે નવા પાણીના સંમ્પનું ખાતમુર્હત કરવામાં આવ્યું

ટંકારા: હડમતિયા ગામે ગ્રામજનોની આશરે ૪૦૦૦ વસ્તીને ધ્યાનમાં રાખી હડમતિયા ગામના સરપંચ સોનલબેન પંકજભાઈ રાણસરીયા તેમજ પંચાયતના સદ્સ્યો સાથે મળી ગ્રામજનોની સુખ સુવિધા ધ્યાનમાં...

મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનાં 37માં સમૂહ લગ્ન યોજાયા

સંતો મહંતો, અધિકારી, પદાધિકારી અને સમાજ શ્રેષ્ઠિઓની હાજરીમાં મોરબી 18 અને થાનમાં 14 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા  દંપતીને સોના - ચાંદી સહીત 120 થી વસ્તુઓ...

ટંકારાના ઘુનડા (સ) ગામે જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

ટંકારા: ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે વગડીયુ તરીકે ઓળખાતી સીમમાં લીલાપર ગામમાં જવાના કાચા રસ્તે ખૂલ્લી જગ્યામાં બાવળ નીચે તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને...

મોરબી: ગીતાંજલી વિદ્યાલય ખાતે પ્રિ. SSC. પરીક્ષા યોજાઈ

મોરબી: મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલય ખાતે પ્રિ. SSC પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી. તારીખ...

મોરબી નિવાસી રમેશભાઈ રંગપડીયાનું અવસાન

મોરબી: મોરબી નિવાસી રમેશભાઈ મકનભાઈ રંગપડીયા (ઉ.વ.૫૯) તે યોગેશભાઈ (પત્રકાર-ચક્રવાત,ગુજરાત મિરર) અને બીમલબેન પાર્થકુમાર કાનાણીના પિતા તેમજ મહેશભાઈ અને પ્રવીણભાઈના ભાઈનું તા.૨૫ને રવીવારના રોજ...

તાજા સમાચાર