Friday, May 16, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 22 બોટલ સાથે એક ઝડપાયો; બે ફરાર 

મોરબી શહેરમાં એક તરફ બુટલેગરો પર પોલીસ ડ્રાઇવ ચાલી રહી છે અને બીજી તરફ મોરબીમાં વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબી શહેરમાં...

હળવદના રાયસંગપુર ગામેથી જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

હળવદ તાલુકાના રાયસંગપુર ગામની સીમમાં સાવડા નામે ઓળખાતી સીમમાં પરસોત્તમભાઈ છગનભાઇ દલવાડીના વાડીના શેઢા પાસે આવેલ લીંબડાના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ...

માળીયાના વવાણીયા ગામે મૈયતમા ગયેલ મહિલા પર ચાર શખ્સોનો હુમલો 

માળીયા તાલુકાના વવાણીયા ગામે મહિલા સમાજની રૂએ મૈયતમા જતા જે આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ મહિલાને માર મારતાં આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં...

મોરબીના ભડીયાદ ગામ નજીકથી જામગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી તાલુકાના ભડીયાદ ગામ તરફ જતા કાચા રસ્તા ઉપરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો...

મોરબી જીલ્લા પોલીસ દ્વારા 187 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ 

ગુજરાત રાજયમાં અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા ૧૦૦ કલાકના એજન્ડા અન્વયે મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબી જીલ્લા વિસ્તારમાં રહેતા 187 અસામાજિક ગુંડા...

ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે માટીના કુંડા તથા ચકલા ઘર વિતરણ કરાયા

ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્રારા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રહેવા માટે ૫૦૦...

વાંકાનેર પંથકમાં પોલીસ ચોપડે ચડેલા રીઢા ગુનેગારોને પોલીસ મથકે બોલાવી શાનમાં સમજાવાયા

ડીવાયએસપી સમીર સારડા દ્વારા તમામ રીઢા ગુનેગારોને ગુનાહિત પ્રવૃતિઓ છોડી દેવા તાકીદ વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે ગતરાત્રિના ડીવાયએસપી સમીર સારડા, સીટી પીઆઇ હુકુમતસિંહ જાડેજા...

મોરબી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળની જનરલ બોર્ડ મિટિંગ તા. ૨૯ માર્ચે યોજાશે

મોરબી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળની જનરલ બોર્ડ મિટિંગ આગામી ૨૯ માર્ચ, ૨૦૨૫ના રોજ સાંજે ૫ વાગ્યે યોજાનાર છે. મંડળના તમામ આજીવન સભ્યો માટે આ મિટિંગ...

મોરબીના પાનેલી ગામમાં મસાણી મેલડી માઁ નો તિથી માંડવો અને શનિદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

મોરબી તાલુકાના પાનેલી ગામમાં મસાણી મેલડી માઁનો તિથી માંડવો તથા શનિદેવ મહારાજની મુર્તિ-શીલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાશે. આ ઉજવણી આગામી ૨૬ માર્ચ, ૨૦૨૫ના...

મુખ્યમંત્રીની મોરબી મુલાકાત દરમિયાન પ્રાણ પ્રશ્નોની રજૂઆત માટે રૂબરૂ મળવાની માંગ

રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને મળવા લેખિત વિનંતી. મોરબીની મુલાકાતે આવનારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને શહેરના મહત્વપૂર્ણ પ્રશ્નોની રજૂઆત કરવા માટે રાજીવ ગાંધી...

તાજા સમાચાર