Sunday, June 22, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલી ચોરાવ મોટરસાયકલ કબ્જે કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ

મોરબી: મોરબી સિટી બી ડિવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોટરસાયકલ ચોરીના ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોટરસાયકલ રીકવર કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ. મોરબી એલ.સી.બી. સ્ટાફને ખાનગીરાહે...

શ્રી બગથળા સોશ્યલ ગ્રુપનો 28 મો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાશે

મોરબી: મૂળ ગામ બગથળાના મોરબી શહેરમાં વસવાટ કરતાં સર્વે જ્ઞાતીના પરિવારોનું ગૃપ સને ૧૯૯૬માં " શ્રી બગથળા સોશ્યલ ગૃપ - મોરબી "ની સ્થાપના કરવામાં...

માળિયાના ખીરાઈ ગામે જમીનમાં દાટેલ રૂ. 30 હજારના એલ્યુમિનિયમના તારની ચોરી

માળિયા (મી) તાલુકાના ખીરઈ ગામે જેટકો સબ સ્ટેશનથી આગળ બે થાંભલા વચ્ચેનો એલ્યુમિનિયમનો તાર આશરે ૨૫૦ મીટર જેની કિંમત રૂ.૨૦,૦૦૦ તથા જમીનમાં નાખેલ એલ્યુમિનિયમનો...

મોરબીમાં બે શાળાઓ ખાતે ફાયર વિભાગની ટીમ દ્વારા સેમિનાર યોજાયો

મોરબી: આજે ઉમા વિદ્યા સંકુલ સામાકાંઠે તથા શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ-શક્ત શનાડા ખાતે મોરબી ફાયર ટીમ દ્વારા સેમિનાર યોજાયો હતો. સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા...

મોરબી: આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અંગદાન ભારતમાં અત્યંત જરૂરી છે. જેમાં અંગ પ્રત્યારોપણની જરૂર હોય તેવા લોકોની સંખ્યા અને પ્રત્યારોપણ માટે અંગોની ઉપલબ્ધતા વચ્ચે વિશાળ અંતર છે ત્યારે આજ...

PSI ડી.બી. ઠક્કર દ્વારા જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પુત્ર ના જન્મદીન ની ઉજવણી કરવામાં આવી

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પુત્ર ના જન્મદીન ની ઉજવણી કરતા PSI ડી.બી. ઠક્કર વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...

મધ્યપ્રદેશ ની ભૂલી પડેલ કિશોરીને મોરબી અભયમ ટીમ દ્વારા સલામત આશ્રય અપાવ્યો

ગત તા. ૧૯ ના રોજ સાંજે એક જાગૃત નાગરિકે ફોન કરી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમને માહિતી આપી હતી કે સિરામિક ઉદ્યોગમાં કામ કરતી...

મોરબી જિલ્લામાં ચાઇનીઝ દોરા, તુક્કલ, લેન્ટર્ન ખરીદ-વેચાણ અને ઉડાડવા પર પ્રતિબંધ

મકરસંક્રાંતિ પર્વ નિમિતે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું આગામી ૧૪-૦૧-૨૦૨૪ ના મકારસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. ઉતરાયણ જેવા તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ...

મોરબીના સભારાવાડીના શિક્ષકનું 50મુ સન્માન ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા કરવામાં આવ્યું

દર વર્ષે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા સમગ્ર ઝાલાવાડ પરિવારનો સ્નેહમિલનનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિશિષ્ટ પ્રતિભાશાળી તેમના પરિવારની વ્યક્તિઓની સાથે...

અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનું મોરબીમાં પૂજન કરાયું

મોરબી: અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનું ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તથા મહિલા અને બાળાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું. અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત...

તાજા સમાચાર