વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા...
હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામે પ્રાથમિક શાળામાં બાંધકામ કરતી વખતે ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ભીખાભાઈ મડીયાભાઈ મોહનીયા (ઉ.વ.૨૭) રહે....
મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ નોકેન સિરામિક કારખાનાની સામે આવેલ વાડીના કુવામાં પડી ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ...