Tuesday, June 10, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના શક્ત સનાળા ગામે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે 

મહાપ્રસાદ અને રાત્રે ડાક ડમરૂનો ભવ્ય કાર્યક્રમ યોજાશે મોરબી : શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા તા. ૨૫ ને બુધવારના રોજ શનાળા, લીમડાવાળા મેલડી મંદિર...

મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવ 2023 નો 34 લાખથી વધુનો નફો શહિદ પરિવારો અને ગૌશાળાને સમર્પિત

મોરબી: અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહોત્સવમાંથી થનાર તમામ નફો શહીદ પરિવાર...

રાવણ દહન કે રાવણનું દહન ???

આપણે હાલ સૌ નવ નવરાત્રી માણી રહ્યા છીએ માતાજીની પૂજા ,આરાધના, અર્ચના કરી રહ્યા છીએ અને સાથો-સાથ ગરબે જુમી રહ્યા છીએ .હિન્દુ શાસ્ત્ર મુજબ...

મોરબીનો રાઘવ SGFI એથ્લેટિક મીટમાં 80 મીટર હર્ડલ્સમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો: રાષ્ટ્રીય માટે ટિકિટ મેળવી

ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી SGFI સ્ટેટ લેવલ એથ્લેટિક મીટ 2023માં ભાગ લેતી વખતે, દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ, મોરબીના વિદ્યાર્થી રાઘવ જાદૌને 80 મીટર...

સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં આજે ખેલૈયાઓ માટે મેગા ફીનાલે રાઉન્ડ યોજાશે

યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રીમા આજે દશેરાએ મેગા ફીનાલે યોજાશે : આજે પણ મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી મોરબી : મોરબીમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરરોજ...

મોરબી પરશુરામ યુવા ગ્રુપ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દુર્ગા વાહિની દ્વારા ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરાયું

મોરબી પરશુરામ યુવા ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની બજરંગ દળ ના સંયુક્ત ઉપક્રમે ગાયત્રી મંદિર ખાતે સત્ય પર અસત્ય પર ની જીત ના હું...

મોરબીની ધ વન અપ સોસાયટી મા નવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી

અત્યારના અર્વાચીન ગરબાના યુગ મા પણ "The one up society" , S.P. ROAD દ્વારા પ્રાચીન ગરબાની પરંપરા જાળવી રાખેલ. જેમાં નવમા નોરતે, ઈસરો દ્વારા...

મોરબીના વિરાટનગર(રં)ગામે વડસોલા પરિવારનો સાતમો પંચકુંડી યજ્ઞ સંપન

મોરબીના વિરાટનગર(રંગપર) ગામે વડસોલા પરિવારનું સ્નેહમિલન,યજ્ઞ તેમજ તેજસ્વી તારલાનો સન્માન કાર્યક્રમ યોજાયો મોરબીના વિરાટનગર (રંગપર) ગામે દર વર્ષે દશેરાના શુભ દિને કુળદેવી બુટભવાની મંદિરમાં સમસ્ત...

ટંકારાના મિતાણા ગામે પવનચક્કીમા કામ કરતી વખતે વીજ શોક લાગતા યુવકનું મોત

ટંકારા: ટંકારા તાલુકાના મિતાણા ગામની સીમમાં પવનચક્કીમા કામ કરતી વખતે વીજ શોક લાગતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ કૈાશીકભાઇ રણછોડભાઇ પઢીયાર ઉ.વ-૨૩ રહે-રતનપર...

ટંકારાના વાઘગઢ ગામે વોંકળામાં ડૂબી જતાં વૃદ્ધનુ મોત

ટંકારા: ટંકારા તાલુકાના વાઘગઢ ગામે વોંકળાના પાણીમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વાઘગઢ ગામે નરેશભાઈ છગનભાઇ દલસાણીયાની વાડીએ રહેતા...

તાજા સમાચાર