Friday, May 23, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી નગરપાલિકા દ્વારા ચાલતા રાત્રી સફાઈ કામ માં ચાલતો મોટો ભ્રષ્ટાચાર-કોગ્રેસ

મોરબી નગરપાલિકા દ્વારા રાત્રી ના સફાઈક કામગીરી ચાલી રહેલ છે તે શહેર ને ગંદકી મુક્ત કરવા નો એક પ્રયાસ કરેલ છે તે સારું છે...

સહોદય સૌરાષ્ટ્ર 2023 નું ટાઇટલ મોરબી ક્રિકેટ એકેડમીને

સહોદય સૌરાષ્ટ્ર સ્પોર્ટ્સ કાર્નિવલ 2023 ક્રિકેટ અંડર 14 પ્રાઇમ ઇન્ટરનેશનલ સ્કૂલ જામનગર ખાતે યોજાયો હતો જેમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી 16 ટીમોએ ભાગ લીધો હતો...

જાન્યુઆરી 2024માં વિશ્વઉમિયાધામ ઓલિમ્પિયાડ રમાશે, US- કેનેડા સહિતના દેશોના યુવાનો ભાગ લેશે

વિશ્વઉમિયાધામ મંદિરના નિર્માણ અર્થે દાતાઓએ 7 કરોડનું દાન જાહેર કર્યું અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના સહયોગ...

ગીર સોમનાથ જિલ્લામાં “આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના” ની વિધિવત સ્થાપના કરવામાં આવી

ભગીરથ ફાર્મ, બામણાશા ખાતે મળેલી બેઠકમાં ગીર સોમનાથ જિલ્લામાં "આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના" ની વિધિવત સ્થાપના કરવામાં આવી. ગીર સોમનાથ જિલ્લામાં જીતેન્દ્રભાઈ ચોથાણી અને રાજુભાઇ પાનેલીયા...

મોરબીના વીસીપરામા જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયાં

મોરબી: મોરબીના વીસીપરા રમેશ કોટન મીલના ગેઇટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીના મહેન્દ્રપરામા તીનપત્તીનો જુગાર રમતા આઠ મહીલા ઝડપાઈ

મોરબી: મોરબીના મહેન્દ્રપરા શેરી નં -૧૨,૧૩ વચ્ચે રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ મહીલાઓને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે. મળતી માહિતી...

હળવદ તાલુકાના શક્તિનગર ગામે જુગાર રમતા આઠ ઇસમો પકડાયા

હળવદ તાલુકાના શક્તિનગર ગામના સ્મશાનની પાછળના ભાગે આવેલ પ્લોટીંગમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમો ને પકડી પાડતી હળવદ પોલીસ મળતી માહિતી મુજબ હળવદ...

માનસિક અસ્થિર બાળકને તેના પરીવાર સાથે પુનઃમિલન કરાવતી “SHE TEAM” ટીમ

પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ આશરે ૧૩વર્ષનો માનસિક અસ્થિર બાળકને તેના પરીવાર સાથે પુનઃમિલન કરાવતી મોરબી સીટી એ ડિવી પોલીસ સ્ટેશનની “SHE...

મોરબીમાં ફોટોગ્રાફર પરિવારનો તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં ફોટોગ્રાફર એસોસીઓને તેમના પરિવાર સભ્યોના બાળકોના તેજસ્વી તારલા નો સન્માન સમારોહ નાની વાવડી ગામે ફાર્મ હાઉસમાં યોજ્યો હતો જેમાં અતિથિ વિશેષ પદે ગ્રુપ ઓફ...

મોરબીના જડેશ્વર ખાતેના ભાતીગળ મેળાનો શુભારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ...

તાજા સમાચાર