Friday, May 16, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સરકારી પ્રાથમિક શાળા માટે જરૂરી સાહીત્યનું વિતરણ કરાયું

મોરબી:જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી સંચાલિત મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં 595 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમાં હજારો વિદ્યાર્થીઓ ધો.1 થી 8 નું શિક્ષણ...

મોરબી: ઘોડાધ્રોઈ ડેમ 100% ભરાઈ જવામાં હોય જેથી અનેક ગામોને કરાયા એલર્ટ

મોરબી: મોરબી તાલુકાના જીકીયારી ગામ પાસેનો ઘોડાધ્રોઈ ડેમ નિર્ધારિત સપાટીએ 100 %ભરાઈ જવામાં હોઈ, આવક વધતા ડેમનાં દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે તો ડેમની...

માળીયા ફાટક નજીક 7 લાખાથી વધુના હેરોઈનના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

મોરબી: માળિયા ફાટક આગળ મોરબી માળિયા નેશનલ હાઇવે રોડના સર્વિસ રોડ પરના પીકપ બસ સ્ટેશન પાસેથી ૧૪૯.૬૦ ગ્રામના જથ્થા સાથે બે ઈસમોને મોરબી એસ.ઓ.જી....

મોરબીના લીલાપર ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં પારીજાત પેપર મીલની પાછળ ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપત સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી 

મોરબી: મોરબીમાં પરણીતાને સાસરીયા પક્ષ દ્વારા શારીરિક તેમજ માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. મળતી...

મોરબીના રંગપર ગામે કારખાનામાં લોડરે માતા પુત્રને હડફેટે લેતા પુત્રનું મોત

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લેમન સીરામીક કારખાનાના સ્પ્રેડાયર વિભાગમાં લોડરે માતા પુત્રને હડફેટે લેતા પુત્રનું મોત નિપજ્યું હતું જ્યારે મહીલા ઈજાઓ...

મોરબીમાં મહીલા પર એક શખ્સનો લાકડાના ધોકા વડે હુમલો 

મોરબી: મોરબી સિરામિક સીટીથી ચાલીને મહિલા ઘરે જતી હતી ત્યારે આરોપી શખ્સની પત્નીએ ઉભી રાખી ત્યારે આ શખ્સ ત્યાં આવી મહીલાને ગાળો દેવા લાગેલ...

હળવદનાં રણછોડગઢ ગામે જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા 

હળવદ: હળવદ તાલુકાના રણછોડગઢ ગામે સંદીપભાઈ રામજીભાઇ સીણોજીયાના મકાન પાસે ચોગાનમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબી જલારામ મંદિર ખાતે ડો. પ્રવિણભાઈ તોગડીયા ની ઉપસ્થિતી માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક યોજાઈ

સ્પષ્ટ બહુમતી વાળી કેન્દ્ર સરકાર સમાન નાગરિક ધારો, વસતી નિયંત્રણ ધારો તેમજ લવ જેહાદ અંગે કાયદો લાગુ કરે- ડો. પ્રવિણભાઈ તોગડીયા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા...

ટેટ-ટાટ પાસ ઉમેદવારની કાયમી શિક્ષક તરીકે ભરતી કરવા ધારાસભ્યને રજૂઆત

રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે અને દરેક વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને વિશ્વસ્તરીય શિક્ષણ મળે તેવા હેતુથી રાજ્ય સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરે તે જરૂરી...

તાજા સમાચાર