Monday, June 16, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી : પોલીસને હવે શરમ આવી જોઈએ ! ધોળા દિવસે 15 લાખ રોકડા સહિતની ચોરીને અંજામ આપતા ચોર

મોરબી: એક રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવી અધધધ 1100 ગ્રામ સોનુ અને રૂ. 15 લાખ રોકડાની તસ્કરીને અંજામ આપ્યો છે. જો કે ચોકીદારી કરતો...

ભારત વિકાસ પરિષદ મોરબી શાખાનો શપથવિધિ સમારોહ યોજાયો

મોરબી: ઇડનહીલ, ધુનડા રોડ મોરબી ખાતે ભારત વિકાસ પરિષદ નો શપથ વિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. શાખાના પ્રમુખ તરીકે ડોક્ટર જયેશભાઈ પનારા, મંત્રી તરીકે...

મોરબી: ભાઈના સાઢુંભાઈએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ

છેલ્લા ઘણા દિવસથી મારામારી હત્યા ખંડણી દુષ્કર્મ અપહરણ જેવી ઘટના ને અંજામ આપતા અસામાજિક તત્વો બેકાબુ બન્યા છે કાયદાનો જાણે રતીભાર ડર ના હોય...

મોરબી શહેરમાં લોક ફરીયાદનું નિરાકરણ ક્યારે આવશે ? 

મોરબી: મોરબી નગરપાલિકામાં સત્તાધારી બોડીનું વિસર્જન થઈ ગયા પછી હાલ વહીવટદાર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર થી નગરપાલિકાનો વહીવટ ચાલી રહ્યો છે જેમાં કામચોર અને...

મોરબીના મહેન્દ્રનગર ગામે પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર થયાંની રાવ

માજી ઉપસરપંચે આધાર પુરાવા સાથે કરી રજૂઆત કલેકટરના તપાસના આદેશ છતાં તાલુકા વિકાસ અધિકારી નિષ્ક્રિય મોરબી: મોરબીના મહેન્દ્રનગર ગામે પેવર બ્લોક રોડમાં ગેરરીતે થઈ હોવાની ફરિયાદ...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી 4 તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી: અત્યાર સુધી ના ૨૦ કેમ્પમા કુલ ૬૫૧૧ લોકોએ લાભ લીધો તેમજ ૨૯૫૩ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 143 બોટલો સાથે મહિલા ઝડપાઇ

મોરબી: મોરબી વાવડી રોડ સતનામ ગૌશાળા સામે શક્તિધામ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૪૩ બોટલો સાથે એક મહિલાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી...

મોરબી: વધુ બે પી.એસ.આઈ.ની જિલ્લામાં આંતરિક બદલી કરાઈ

મોરબી: રાજકોટ રેન્જ આઈ.જી આજે મોરબી જિલ્લાની મુલાકતે આવ્યા બાદ પોલીસ કર્મચારીઓ ની આંતરિક બદલીઓ કરાઈ વધુ બે પી.એસ.આઈ.ની જિલ્લામાં આંતરિક બદલી કરાઈ મળતી માહિતિ મુજબ...

વાંકાનેર સીટી પીઆઇ છાસીયાની બદલી કરતા જીલ્લા પોલીસ વડા !

મળતી માહિતિ મુજબ વાંકાનેર સીટી પીઆઇ છાસીયાની બદલી કરતા જીલ્લા પોલીસ વડા, નવા પીઆઈ તરીકે પી. ડી. સોલંકીની નિમણૂક કરાઇ. મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા...

આજે મોરબી જિલ્લાના ૧૭ સેન્ટરો પર ૩૦૩૭ વિદ્યાર્થીઓએ આપી નવોદયની પરીક્ષા

આજે મોરબી જિલ્લાના ૧૭ સેન્ટરો પર ૩૦૩૭ વિદ્યાર્થીઓએ આપી નવોદયની પરીક્ષા, ૫૦૯ વિદ્યાર્થીઓ રહ્યા ગેરહાજર આજ રોજ જવાહર નવોદયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં ૩૫૪૬ વિદ્યાર્થીઓ...

તાજા સમાચાર