Tuesday, June 24, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના સિપાઈવાસમાં બે સગા ભાઈઓને છરીના ઘા ઝીંકાયા

મોરબી: મોરબીના સિપાઈવાસમા બે સગા ભાઈઓને શખ્સ દ્વારા છરીના જીવલેણ ઘા મારવામાં આવ્યા છે જેથી કરીને ઈજા પામેલા બંને ભાઈઓને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે...

મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 29 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 187

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે શુક્રવારે નવા 29 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 187 પર પહોંચી ગયો...

મોરબી: આલાપ રોડ પર આવેલી કાપડની દુકાનમાં ચોરી કરતી મહિલા સીસીટીવીમાં કેદ

મોરબી : મોરબી શહેરમાં હમણાં હમણાં ચોરીનાં બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ચોરી કરતી ટોળકી જાણે સક્રીય થઈ હોય મોરબીના પોશ વિસ્તાર આલાપ...

સંત કુટીર કબીર આશ્રમ ખાતે ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ મોરબી જીલ્લા ઘટક ની સામાન્ય સભા મળી હતી

સંત કુટીર કબીર આશ્રમ ખાતે મહંત કરસનદાસ બાપુની પાવન નીશ્રામા ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ મોરબી જીલ્લા ઘટક ની સામાન્ય સભા મળી હતી મોરબી જીલ્લા ધટકના...

મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવરનેશ કાર્યક્રમ યોજાયો

ટ્રાફિક પી.એસ.આઈ. દીલીપભાઈ ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓને લાયસન્સ તેમજ ટ્રાફિક ના નિયમો ના પાલન અંગે માર્ગદર્શન આપવા માં આવ્યુ. મોરબી શહેર ની મધ્ય મા આવેલ વિવિધ...

મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર તથા Always Ceratech ગ્રુપ દ્વારા આજે તા.01 એપ્રિલે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી: “રક્તદાન એટલે કોઈના જીવન બાગને ખીલાવતી વર્ષાઋતુ” એક માનવીની રકતની જરૂરિયાત બીજો માનવી જ પુરી પાડી શકે વિશ્વના સમગ્ર જીવનની એકતાનું પ્રતિક માનવ...

વાવડી રોડ પર આવેલી નલીની વિદ્યાલય શાળામાં રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમ જનરલ હોસ્પિટલ મોરબી અને દિવ્ય જ્યોતિગ્રામ વિકાસ કેળવણી મંડળ મોરબીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો આ અન્નનવે માનસિક રોગોનું નિદાન, મફત દવાઓ,...

ટંકારાના જોધપર ઝાલા ગામની સીમમાં ઘોડીપાસા વડે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા ; પાંચ ફરાર

ટંકારા: ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામની સીમમાં વીરવાવ ગામના માર્ગે ખરાબાની જમીન ગોળ કુંડાળું વળી ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા...

મહેન્દ્રનગર ગામે શોભાયાત્રા દરમ્યાન નજીવી બાબતે હુમલો કરનાર ઈસમો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદની માંગ 

મોરબી: ગત તારીખ 30-03-2023 ને ગુરુવારના રોજ રામનવમી પર્વ નિમિત્તે મોરબી શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં...

મોરબીની માધાપરવાડી શાળામાં નેશનલ મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામના વિજેતાઓને સન્માનિત કરાયા

મોરબી: મોરબી જિલ્લા એન.સી.ડી.સેલ જનરલ હોસ્પિટલ તેમજ દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ પુરસ્કૃત નેશનલ મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ માધાપરવાડી શાળા ખાતે યોજાઈ ગયો...

તાજા સમાચાર