Thursday, June 26, 2025
- Advertisement -spot_img

ગુજરાત

રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરાતા તેના વિરોધમાં મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા નવા બસ સ્ટેન્ડ પાસે ધરણા કરવામાં આવ્યા

મોરબી: કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનું લોકસભામા સભ્ય પદ રદ કરવાના વિરોધમાં મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા નવા બસ સ્ટેન્ડ નજીક ધરણા કરવામાં આવ્યા હતા....

મોરબીના ઉમિયા માનવ મંદિરના હેલીફેનના દાતાનું સન્માન કરાયું

મોરબીની ભૂમિ એટલે દાતાઓ અને દાતારોની ભૂમિ, મોરબીના લોકો પોતાના રળેલા રૂપિયામાંથી, પરસેવાની કમાણીમાંથી પર સેવા માટે કંઈકને કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી...

મોરબીમાં કરિયાણાની દુકાનમાં આગ ભભૂકી

મોરબીના નગરદરવાજા ચોક પાસે આવેલ શાકમાર્કેટની બાજુમાં આવેલ કરિયાણાની દુકાનમાં રવિવારની મોડી રાત્રે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. આગને કારણે દુકાનમાં પડેલો તમામ...

મોરબીના વાઘપરા મેઈન રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી વાઘપરા મેઈન રોડ નાલા નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 30 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીની કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપર રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

માળિયામાં સસરા પર જમાઈનો છરી વડે હુમલો 

માળિયા (મી): માળિયા (મી) ના વાગડીયા ઝાંપા નજીક આવેલ નેકમામદભાઈના સર્વીસ સ્ટેશન પાસે જાહેર રોડ પર વૃદ્ધની દિકરી રીસામણે હોય જે બાબતેનો ખાર રાખી...

હળવદના દેવળીયા ગામે ઝઘડો કરવાની ના પાડતા યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો 

હળવદ: હળવદ તાલુકાના દેવળીયા ગામે બે શખ્સોએ સિધ્ધરાજસિંહ દિલુભા પરમાર સાથે ઝઘડો કરતા હોય જે ઝઘડો કરવાની યુવકે ના પાડતા બે શખ્સોએ યુવક પર...

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે કુવો ગાળતી વેળાએ ભેખડ પડતા ત્રણના મોત

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે કુવો ગાળતી વેળાએ ભેખડ પડતા ત્રણના મોત વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામની સીમમાં આવેલ વાડી ખાતે આજે સાંજના સમયે કૂવો ગાળતી વેળાએ...

મોરબી જીલ્લામાં કોરોનાનો કેર યથાવત: આજે કોરોનાના નવા 17 કેશ, કુલ એક્ટીવ કેસની સંખ્યા 94

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે એક દિવસમાં નવા 17 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 94 પર પહોંચી...

મોરબી: ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રીરામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

મોરબી: હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ પ્રભુના જન્મોત્સવની સમગ્ર ભારતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ મોરબી દ્વારા તા. ૩૦...

તાજા સમાચાર