Friday, May 10, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી શહેરના વિવિધ પ્રશ્ર્નો માટે ગાંધીનગર ખાતે બ્રિજેશ મેરજા ની શુભેચ્છા મુલાકાતે ભાજપ અગ્રણીઓ

આજ રોજ ગાંધીનગર ખાતે મોરબી શહેર ભાજપ મહામંત્રીશ્રી ભાવેશભાઇ કંઝારિયા તેમજ ઉદ્યોગપતિ ગણેશભાઈ ડાભીની આગેવાની હેઠળ મોરબી નગરપાલિકાના પ્રમુખશ્રી કુસુમબેન પરમાર અને મોરબી નગર...

ગુજરાત માટે ગૌરવની વાત 20થી વધુ આઈપીએસ નોમીનેટ થવા જઈ રહ્યા છે

રાજ્યના ઈતિહાસમાં એક ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે. જેમાં એક સાથે 20થી વધુ અધિકારીઓ IPS માટે નોમિનેટ થવા જઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાંથી IPS...

પાલીકા પ્રમુખ સતવારા સમાજના હોવાં છતાં સતવારા વાડી વિસ્તાર ને અન્યાય થતો હોવા ની રાવ ઉઠી

વાડી વિસ્તારના કામો બાબતે પાલીકા પ્રમુખ નાં પતિ અને એક સતવારા સમાજના યુવાન નો ઓડીયો પણ વાયરલ થયો હતો મોરબી શહેર ની એ ગ્રેડ...

મોરબીના રફાળેશ્વર નજીક કારખાનાના લેબર ક્વાટરમાં ગળેફાંસો ખાઇ જતાં યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે પાનેલી રોડ પર રહેતા રામજીભાઈ બાબુભાઈ ઉઘરેજા (ઉ.વ.32) યુવાને રફાળેશ્વર ગામ નજીક આવેલા કારખાના લેબર ક્વાટરમાં ગળેફાંસો...

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા શહીદોને ફૂલહાર કરી ર્શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબીમાં શહીદ દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ...

મોરબીમાં ફેક આઇડી માંથી ગાળો ભાડનાર સામે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો

સોશિયલ મીડિયામાં ફેક આઇડી બનાવી ફેક મેસેજ કરવાનાં કિસ્સા સામે આવતા હોય છે ત્યારે આજે મોરબી માં ફેક આઇડી માંથી અભદ્ર ભાષામાં બેફામ વાણી...

મોરબીમાં વિશ્વહિન્દુ પરીષદ તથા બજરંગ દળ સહિતની ભગીની સંસ્થાએ શહીદ વિરો ને પુષ્પાંજલિ અર્પણ કરી

1931 ની 23 માર્ચ નાં રોજ ક્રાંતિકારી યુવાઓ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી એટલે આ દિવસ ને દેશ ભરમાં શહીદ દિવસ...

મોરબી નીલકંઠ વિદ્યાલયમાં શહીદદિન નિમિતે ઐતિહાસિક રેલી યોજાઈ

મોરબીની ખ્યાતનામ નીલકંઠ વિદ્યાલયની શહીદદિન નિમિતે મહા રેલી યોજાઈ જેમા 1000 થી વધુ વિદ્યાર્થીઓ અલગ અલગ ક્રાંતિકારીઓ, ભારતીય વાયુ સેના, નેવી તેમજ ભારતીય આર્મીની...

જોધપર ગામની બહેનો દ્વારા શહીદો માટે ફંડ એકત્રિત કરીને સામાજીક કાર્યકર અજયભાઈ લોરીયાને અર્પણ કર્યું

શહીદો માટે ફંડ એકત્રીક કરી જોધપર ગામની બહેનોએ ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર વિર જવાનોના પરિવારને મદદ કરવા માટે...

ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વિ. સી. ઈ. મંડળ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન નું સ્નેહમિલન યોજાશે

મોરબી માળીયા હાઈવે પર આવેલ ભરત નગર ગામ પાસે ભરતવન ફાર્મ ખાતે તારીખ 2 એપ્રીલ નાં રોજ ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વિ સી ઇ...

તાજા સમાચાર