મોરબી: મોરબીની ઝુલતાં પુલ અકસ્માતની ગોઝારી દુર્ઘટનામાં અંતે ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલની વિધિવત ધડપકડ કરાઈ હતી તો બીજી તરફ ઘટના બાદ નગરપાલિકાના અધિકારી...
મોરબી: મોરબી તાલુકાના પંચાસર ગામે પરણિતાએ કુવા પડી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ ખારવીબેન નમલેશભાઈ રાઠવા (ઉ.વ૩૪)ને પતિ સાથે વતનમાં સાઢુભાઇના...