હળવદ: હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં જયપાલસિંહ સુરૂભા રાઠોડની વાડીએ પરણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજયું હોવાનું સામે આવ્યું હતું.
મળતી...
મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં-૨/૩ વચ્ચે તીનપત્તીનો જુગાર રમતા બે શકુનીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાતી...
મોરબી: માળિયા(મિ.) તાલુકાના ગામ બગસરામાં દરિયાકાંઠે રહેતા ગેરકાયદેસર લોકો કાયદેસર રહેણાંક કરી આવારા તત્વો તથા માથાભારે માણસો હોય ત્યાં રહે લી દરીયાની સર્વે નંબરની...
ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું, મૃતકોના પરિવારને 10 લાખનું વળતર ચૂકવાશે
મોરબી: મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોય આ મામલે...
સ્વ. દીવાળીબેન ધરમશીભાઈ ઝાલરીયા ની પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્ર નિવૃત SBI બેંક કર્મી લક્ષ્મણભાઈ કરમશીભાઈ ઝાલરીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત...