- Advertisement -spot_imgspot_img

ખેતી

બિહારના મરચા બંગાળ વેચાશે, અહીં 50 એકરમાં થઇ રહી છે મરચાની ખેતી.

બિહારના ખાંજહાપુરના ખેડૂતોએ લગભગ ૫૦ એકર જમીનમાં મરચાનો પાક રોપ્યો છે, જેમાં પાક આવવા લાગ્યો છે. 10 દિવસમાં ખેતરમાંથી મરચાં તોડીને બંગાળ વેચવા માટે...

પંચકુલામાં હરિયાણા વિધાનસભાના અધ્યક્ષના ઘરનો ધેરાવ કરવા જઈ રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ

ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પંચકુલામાં હરિયાણા વિધાનસભાના અધ્યક્ષના ઘરને કોર્ડન કરવા જઈ રહેલા ખેડૂતોને રોકવા માટે પોલીસને તેમના પાર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. માજરી...

Rakesh Tikait Birthday: યુપી ગેટ પર મનાવવામાં આવી રહ્યો છે રાકેશ ટિકૈતનો જન્મદિવસ, જાણો મોટા ભાઈ શું ગીફ્ટ આપવા જઈ રહ્યા છે.

આજે એટલે લે 4 જૂને ખેડૂત આંદોલનના મુખ્ય નેતાઓમાંના એક રાકેશ ટિકૈતનો જન્મદિવસ છે, જે આંદોલન ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધમાં છ મહિનાથી ચાલી...

પ્રિ-મોનસુન કામગીરી : ગીર સોમનાથ જિલ્લામાં સિંચાઈ વિભાગનો કંટ્રોલરૂમ શરુ , 31 ઓકટોબર સુધી કાર્યરત રહેશે

આગામી ચોમાસાની ઋતુને લઈને ગિર સોમનાથ જિલ્લાના સિંચાઈ વિભાગ અને તાલુકા મામલતદારના કન્ટ્રોલરૂમ ધમધમતા થઇ ગયા છે. સોમનાથ વર્તુળ સિંચાઈના કાર્યપાલક ઇજનેર એ. પી....

તાલાલા ગીરનું વિશ્વપ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરી હવે પ્રથમ વખત સમુદ્ર માર્ગે ઇટાલી પહોચશે !

તાલાલા પંથકનુ વિશ્વપ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરી હવે પ્રથમ વખત સમુદ્રમાર્ગે ઈટાલી પહોંચશે. મુદ્રા પોર્ટ ઉપરથી 14 ટન કેસર કેરી 15000 બોક્સ ભરેલ જહાજ...

મહિલા કુસ્તીબાજ બબીતા ફોગાટના છલક્યા આંસુ, કૃષિ કાયદા વિરોધી આંદોલનકારીઓનો ઉલ્લેખ કરતા દંગલ ગર્લે કહી આ વાત.

મહિલા કુસ્તીબાજ બબીતા ફોગાટે ત્રણેય કૃષિ કાયદા વિરોધી આંદોલનકારીઓને રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે પોતાના ગામ દાદરીમાં પ્રવેશ દરમિયાન થયેલ વિરોધને ખોટો...

કોરોના મહામારી પછી મોંઘવારીનો માર, રાજકોટમાં સિંગતેલ ડબ્બાનો ભાવ 2600 સુધી પહોંચાડ્યો !

આ વર્ષે સિઝન પૂરી થયા બાદ પણ લોકોને મોંઘા ભાવનું સિંગતેલ ખાવું પડ્યું છે. સામાન્ય રીતે આખું વર્ષ સિંગતેલ ભરવાની સિઝન જાન્યુઆરી સુધી જ...

જમીન સામે ભરપાઈ નહીં આપતાં ખેડૂતે મંત્રાલયમાં બોમ્બનો કોલ કર્યો અને આપી ધમકી,પોલીસે 2 કલાકમાં ખેડૂતને નાગપુરથી ઝડપ્યો !

1997માં લીધેલી જમીન સામે કંપનીએ ભરપાઈ નહીં આપતાં નાગપુરના ખેડૂતે સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા માટે મંત્રાલયમાં બોમ્બ મૂક્યો છે એવો નનામો કોલ કર્યો...

તાઉતે વાવાઝોડા પછી સર્વે કરવા દિલ્લીથી અમરેલી આવેલી ટીમ ખેડૂતો-માછીમારો સાથે વાતચીત કર્યા વગર જ રવાના !

ગુજરાતના તાઉ-તે પ્રભાવિત વિસ્તારના સર્વે માટે દિલ્લીથી આવેલી કેંદ્રીય ટીમના સર્વેની કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે. આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યોએ કોઈ...

ખુલાસો: ખેડૂતો લાલ કિલ્લા પર કબજો કરીને ધરણા સ્થળ બનાવવા માંગતા હતા, મોદી સરકારને બદનામ કરવાનું ષડયંત્ર ?

દિલ્હીના લાલ કિલ્લા પર થયેલી હિંસા અંગે દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે 26 જાન્યુઆરીએ ખેડૂતો લાલ કિલ્લા પર કબજો કરીને...

તાજા સમાચાર