- Advertisement -spot_imgspot_img

ગુજરાત

મોરબીના સનાળા પાસે રાજપૂત સમાજની વાડીએ યોજાયેલ જન્માષ્ટમી લોકમેળામાં અનેક રાઇડનો આનંદ લુંટતા લોકો

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ રાજપર ચોકડી નજીક રાજપૂત સમાજની વાડી ખાતે હાલમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં અવનવી નાની...

વાંકાનેર :- ભાટીયા સોસાયટીમા જુગારીઓ પર પોલીસની રેઇડ

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ દ્વારા વાંકાનેર ટાઉનમાં આવેલ નવાપુરા પુલના છેડે રેઇડ કરવામાં આવી હતી. જ્યાં હાજરમાં જુગાર રમતા પત્તપ્રેમી (૧)...

વાંકાનેર નવાપુરા પુલ પાસેથી જુગારીઓ ઝડપાયા

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ દ્વારા વાંકાનેર ટાઉનમાં આવેલ નવાપુરા પુલના છેડે રેઇડ કરવામાં આવી હતી. જ્યાં હાજરમાં જુગાર રમતા પત્તપ્રેમી (૧)...

જૂના દેવળીયા વતની હર્ષદભાઈ જાદવજીભાઈ ભોરણીયા નું અવસાન.

જૂના દેવળીયા ગામના વતની અને ભરતભાઈ, કાંતિભાઈ , અરુણભાઈ ના ભાઈ, હિમાંશુભાઈ હરિભાઈ ભોરણીયાના કાકા તેમજ હેલીબેન અને દેવભાઈના પિતા હર્ષદભાઈ જાદવજીભાઈ ભોરણીયા નું...

જન્માષ્ટમીના નિમિત્તે ઓમનગર ખાતે ભવ્ય શોભાયાત્રા અને કૃષ્ણ જન્મ યોજાશે.

આવતીકાલે તારીખ 19 ઓગસ્ટ ને શુક્રવારના રોજ ઓમનગર યુવક મંડળ અને સમસ્ત ઓમનગર (ખા.) ગામ દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તથા...

આજરોજ જિલ્લામાં કોરોનાનો માત્ર એક જ કેસ.

આજરોજ જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવ્યો છે. ત્યારે જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની...

સામાકાંઠે વરિયા મંદિરે દહીં હાંડી મહોત્સવ અને રાસ ગરબાનું આયોજન

મોરબીના સામા કાંઠે આવેલા વરિયા મંદિર ખાતે આવતીકાલે જન્માષ્ટમી નિમિત્તે દહીં હાંડી મહોત્સવ અને રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.   સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના આસ્થાનું...

ગાળા ગામને જોડતો કોઝવે અને ડાઈવર્ઝન વરસાદનાં કારણે ધોવાયા

ગાળા ગામને જોડતા કોઝવે અને ડાઈવર્ઝન વરસાદનાં કારણે ધોવાયા છે. મોરબીના ગાળા ગામનો જર્જરિત પુલ વાહનોની અવર જવર માટે અગાઉ જ બંધ કરવામાં આવ્યો...

રાજ્ય સરકારનો કર્મચારી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય, ૪૨ હજારથી વધુ કર્મચારીઓને લાભ

હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી નાણાં વિભાગના વર્ષ ૨૦૧૭ના ઠરાવ અંતર્ગત આ...

બાગાયતદાર ખેડૂતોને ફળઝાડ વાવેતરની સહાય મેળવવા ૩૧ ઓગસ્ટ સુધી જરૂરી સાધનીક કાગળો રજૂ કરી શકાશે

મોરબી જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને વર્ષ ૨૦૨૦-૨૧ તથા ૨૦૨૧-૨૨ ના વર્ષમાં ફળઝાડ વાવેતર કરેલ હોય અને પ્રથમ વર્ષની સહાય મેળવેલ હોય તેવા ખેડૂતોને બીજા...

તાજા સમાચાર